Friday, October 10, 2014

મારા પિતાના હાથ ઉપર અંકિત જીવનસત્ય : રામ સતજી


મારા પિતા
ડાહ્યાભાઈ વાલજીભાઈ
(૦૭-૦૭-૧૯૩૨થી ૧૦-૧૦-૨૦૧૪)

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


મારા પિતાએ, જમણા હાથ ઉપર,
અંદાજે ઈ. સ. ૧૯૪૭ આસપાસ કરાવેલું,
'રામ સતજી'નું છૂંદણું 


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


છૂંદણાનો શાશ્વત સાર : 
સંસ્કૃતિ અને સત્ય સાથે હોય તો શોભી જ ઊઠે.

No comments:

Post a Comment