Tuesday, August 5, 2014

નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ

તારીખ : ૦૩-૦૮-૨૦૧૪, રવિવાર

સમય : સાંજના સાડા પાંચથી સાડા સાત

સ્થળ : નાનક મેઘાણી નિવાસસ્થાન, સેટેલાઈટ વિસ્તાર, અમદાવાદ

ગાયક કલાકારો : ગંગારામ વાઘેલા અને પાયલ ગોરિયા
વાદ્યવૃંદ : ચંદ્રકાંત સોલંકી, સચિન ગોરિયા, સુરજિત વાઘેલા, અશોક બારૈયા, ધનજીભાઈ ભૂતડીયા, મોહિત વાઘેલા

નવમા માળે નાનકનિવાસથી સેટેલાઈટ વિસ્તારનો નમૂનો
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ગાયક-કલાકારો અને વાદ્ય-વૃંદ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

'સોરઠી સંતવાણી'નું સાત સમંદર પાર જીવંત પ્રસારણ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


નાનકભાઈનાં પત્ની કુસુમ મેઘાણી, અમદાવાદનાં પૂર્વ મેયર દર્શના વાઘેલા, નાનકભાઈના દીકરા પિનાકી મેઘાણી
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

નાનક મેઘાણીને વાલ્મીકિ સમાજ દ્વારા સ્વરાંજલિ

No comments:

Post a Comment