અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Health Care. Show all posts
Showing posts with label Health Care. Show all posts
Friday, September 13, 2024
Wednesday, June 26, 2024
Saturday, May 15, 2021
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન [૧૦]
[ચા, કૉફી અને કોકો] ... આ ત્રણે વસ્તુને બદલે નિર્દોષ અને પુષ્ટિકારક ચા નીચે પ્રમાણે બની શકે છે. એને ચાને નામે પીવો હોય તે ભલે તેમ કરે. કૉફીના સ્વાદમાં અને આ નિર્દોષ ચાના સ્વાદમાં, ઘણા કૉફીનો સ્વાદ કરનારા પણ તફાવત જોઈ શકતા નથી. ઘઉંને લઈ બરોબર સાફ કરવા અને પછી તેને ચૂલા ઉપર તાવડીમાં શેકવા. તે ખૂબ લાલ થઈ લગભગ કાળાશ પર આવે ત્યાં લગી ચૂલા પર રાખવા; પછી તેને ઉતારી નાની કૉફીની ઘંટીમાં સાધારણ ઝીણા દળવા અને તેમાંથી એક ચમચી ભૂકી પ્યાલામાં નાખી તેના પર ઊકળતું પાણી રેડવું. જો તે એક મિનિટ સુધી ચૂલા ઉપર રખાય તો વધારે સારું થાય છે. તેમાં જરૂર જણાતાં સાકર ને દૂધ નાંખવાં. સાકર અને દૂધ વિના પણ તે પી શકાય છે. દરેક વાંચનારે આ અખતરો અજમાવી જોવા જેવો છે. તે ગ્રહણ કરી ચા, કૉફી અને કોકો છોડશે તો તેનો પૈસો બચશે અને તેનું આરોગ્ય એટલે દરજ્જે બચશે.
- મોહનદાસ કરમચંદ ગાંધી
[મૂળ ગુજરાતી]
ઇન્ડિયન ઓપીનિયન, ૮–૩–૧૯૧૩
સ્રોત :
'ગાંધીજીનો અક્ષરદેહ', ગ્રંથ : ૧૧, પૃષ્ઠ : ૪૮૩)
સૌજન્ય :
Friday, May 14, 2021
આપણે અકાળે કેમ મરણ પામીએ છીએ? // મોહનદાસ કરમચંદ ગાંધી
સ્રોત :
'ગાંધીજીનો અક્ષરદેહ', ગ્રંથ : ૧૩, પૃષ્ઠ : ૨૪૮-૨૫૦
સૌજન્ય :
Thursday, August 20, 2020
Tuesday, May 12, 2020
Tuesday, March 17, 2020
Monday, January 20, 2020
Thursday, June 20, 2019
Saturday, April 21, 2018
યુનિવર્સલ હીલિંગ પ્રોગ્રામ (UHP) સેન્ટરનો લોકાર્પણ-સમારોહ // છબી-છાબ
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
| Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર |
Tuesday, April 17, 2018
Subscribe to:
Posts (Atom)






