Showing posts with label Book-inauguration. Show all posts
Showing posts with label Book-inauguration. Show all posts

Thursday, December 29, 2022

Book Release Function @ Sabarmati Ashram - Ahmedabad // 01-01-2023 | Sunday | 10:30 AM // Mahadev Desai : Mahatma Gandhi's Frontline Reporter // Compiled and edited by : Nachiketa Desai


We cordially invite you to the book release function held on 1st January, 2023; Sunday at Sabarmati Ashram. 

Title of the book :  "Mahadev Desai : Mahatma Gandhi's Frontline Reporter", 
Compiled and edited by : Shri Nachiketa Desai. 

Please find enclosed invitation for the same. 


Invitation-Courtesy:
Atul Pandya, Director, Sabarmati Ashram Preservation and Memorial Trust (SAPMT)

Sunday, August 27, 2017

રે.જો. ધ્વનિતના 'મોર્નિંગ મંત્ર' પુસ્તકનું લોકાર્પણ


રેડિયો સિવાય પણ ધ્વનિત સંભળાય છે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
 'મોર્નિંગ મંત્ર' પુસ્તકનું લોકાર્પણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : લોકપ્રિય શ્રાવ્યકર્મી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : વડીલોનો વહાલો
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ધ્વનિત : ચાહકવર્ગની અનોખી ઊંચાઈ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)

Thursday, October 3, 2013

રાજમોહનની હાજરીમાં મોહનદાસના 'હરિજન'ને નવજીવન !


હેમંતકુમાર શાહ, ધીરુભાઈ મહેતા, રાજમોહન ગાંધી, વિવેક દેસાઈ


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

ઉપક્રમ : 'હરિજન'(ઈ.સ. ૧૯૩૩થી ઈ.સ. ૧૯૫૬)ના અંકોનું લોકાર્પણ
સ્થળ : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
તારીખ : ૦૨-૧૦-૨૦૧૩


Saturday, June 15, 2013

'કળા' અને 'નવજીવન', કળાને નવજીવન


ચિત્રકાર, છબીકાર રમેશ ઠાકરે સર્જેલાં એક સો ગાંધી ચિત્રોના નોખી ભાતના પુસ્તક(100 Tributes to Gandhiji on his 100 portraits by his 100 contemporaries in their own handwriting)નો લોકાર્પણ-કાર્યક્રમ

પ્રસંગ-સ્થળ અને પુસ્તક-પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ : 380 014

તારીખ : 15-06-2013, શનિવાર, સાંજે સાડા છ કલાકે


વિવેક દેસાઈ
Photograph : Ashwinkumar          છબી : અશ્વિનકુમાર



ઉર્વીશ કોઠારી
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર

રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


રમેશ ઠાકર
Photograph : Ashwinkumar     છબી : અશ્વિનકુમાર

કાંતિભાઈ પટેલ
Photograph : Ashwinkumar  છબી : અશ્વિનકુમાર

ચંદ્રકાંત ઉપાધ્યાય 
Photograph : Ashwinkumar           છબી : અશ્વિનકુમાર


કપિલ રાવલ 
Photograph : Ashwinkumar             છબી : અશ્વિનકુમાર


પુસ્તક-લોકાર્પણ : વિવેક દેસાઈ, ચંદ્રકાંત ઉપાધ્યાય, કાંતિભાઈ પટેલ, ધીરુભાઈ મહેતા, રમેશ ઠાકર, રજનીકુમાર પંડ્યા
Photograph : Ashwinkumar                               છબી : અશ્વિનકુમાર