Showing posts with label Jhaverchand Meghani - Journalism. Show all posts
Showing posts with label Jhaverchand Meghani - Journalism. Show all posts

Thursday, August 28, 2014

ઝવેરચંદ મેઘાણી : પત્રકારત્વ વિશે


‘તંત્રી યે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિ યે થવું પડે ને સમાલોચક પણ. આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા!’

                                                - ઝવેરચંદ મેઘાણી