Showing posts with label Gandhiji. Show all posts
Showing posts with label Gandhiji. Show all posts

Monday, January 1, 2024

ગાંધીજી વિશે ... રાજેન્દ્રપ્રસાદ


" ... ગાંધીજીના જીવનપ્રવાહમાં જે કોઈ ડૂબકી મારશે તેને બહાર નીકળતાં નિરાશા થવાની નથી કેમ કે અહીં એક એવો છૂપો ખજાનો સંઘરાયેલો છે કે જેમાંથી હરકોઈ પોતાને રુચે તેટલું પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે લઈ શકશે. "

રાજેન્દ્રપ્રસાદ
રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
જાન્યુઆરી ૧૬, ૧૯૫૮