Showing posts with label Nai Talim. Show all posts
Showing posts with label Nai Talim. Show all posts

Tuesday, February 14, 2023

વાસુદેવ વોરા વિશે કેતન રુપેરા


ગાંધીવિચાર, નઈ તાલીમ શિક્ષણ અને પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વાસુદેવ વોરા(હિંદ સ્વરાજ મંડળ-રાજકોટ અને અમદાવાદ)એ આજે સવારે (14-02- 2023) અગિયાર આસપાસ છેલ્લા શ્વાસ લીધા.

પ્રારંભનાં વર્ષોમાં રાજકોટ, એ પછી અમદાવાદમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યા પછી છેલ્લાં દસેક વર્ષથી તેઓ પરિવાર સમેત વડોદરા જઈને વસ્યા હતા.

પર્યાવરણ શિક્ષણ અને માલધારીના મુદ્દે એમનાં ક્ષેત્રકાર્ય થકી થયેલાં લેખન-સંપાદન તથા નઈ તાલીમ શિક્ષણ વિચારના મૂળ ઉદ્દેશો-સિદ્ધાંતો જાળવી રાખીને સમયાનુરૂપ પદ્ધતિ અને પ્રયોગોમાં નાવીન્ય લાવવાના તેમના પ્રયાસો માટે તેઓ યાદ રહેશે.

કે.
--
Ketan Rupera
Consulting Editor-Researcher-Publisher
Ahmedabad - 380009
Gujarat, India
M. 098983 32123

Monday, January 1, 2018

નિલમ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
'ગ્રામશિલ્પી' નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ગ્રામશિલ્પીમિત્રો સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
હિતચિંતક ધીરુભાઈ ઘેવરિયા સાથે નિલમ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

નિલમ ધીરુભાઈ પટેલને ૨૦૧૭ના વર્ષનો મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર

નિલમભાઈ ધીરુભાઈ પટેલનો જન્મ તા. ૨૨-૦૩-૧૯૮૪ના રોજ મુ. ગુંદલાવ (તા. વલસાડ, જિ. વલસાડ)માં થયો હતો. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં અધ્યયન કરીને વર્ષ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્રના વિષયમાં પારંગત(એમ.એ.)ની પદવી પ્રાપ્ત કરી. ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણવ્યવસ્થાથી તેમના જીવનમાં બદલાવ આવ્યો. ભણીગણીને પુત્ર ઘર અને નોકરીની જવાબદારીઓ સંભાળી લે તેવી પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાને બદલે તેઓ ગાંધીવિચાર અનુસાર ગ્રામવિકાસ અને ગ્રામસ્વરાજના સ્વપ્નને સાકાર કરવા ગૂજરાત વિદ્યાપીઠની ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા અને સહ્યાદ્રિની ગિરિમાળા વચ્ચે વસેલા તથા શિક્ષણ, આરોગ્ય, વીજળી, રસ્તા જેવી સુવિધાઓથી દૂર એવા મુ. ખોબા(તા. ધરમપુર, જિ. વલસાડ)ને પોતાની કર્મભૂમિ બનાવી.

મહાત્મા ગાંધીજી સૂચિત રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેઓએ શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તીકરણ, વનસુરક્ષા, રોજગારી, કૃષિસુધારણા, પશુપાલન, ગ્રામોદ્યોગો, લોકપ્રતિકારકતાનો અહિંસક રાહ, યુવકપ્રવૃત્તિ જેવાં અનેક ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કર્યાં છે.

વર્ષ ૨૦૧૪માં જાગૃત જન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તેમને ‘જાગૃત જન ઍવોર્ડ’, ૨૦૧૬માં વિચાર ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ગાંધીમિત્ર ઍવોર્ડ’ તથા ૨૦૧૭માં આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ‘ધરતી રત્ન ઍવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે.

નિલમ પટેલનાં સમાજસેવાનાં કાર્યોને બિરદાવતાં, ગૂજરાત વિદ્યાપીઠે વર્ષ ૨૦૧૭ના ‘શ્રી મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર’ સારુ તેઓની પસંદગી કરી છે.

Friday, August 19, 2016

લોકભારતીમાં રક્ષાબંધન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

કાર્યક્રમ : રક્ષાબંધન પર્વ ઉજવણી
સ્થળ : લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા; તાલુકો : શિહોર; જિલ્લો : ભાવનગર
તારીખ : ૧૮-૦૮-૨૦૧૬, ગુરુવાર

'નઈ તાલીમ'ના 'વિજ્ઞાની' : અરુણકુમાર દવે | Dr. Arunkumar Dave

અરુણકુમાર દવે
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'લોકભારતી'નું સરસ્વતીત્વ

સંવાદિતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સજ્જતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સહજતા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Monday, October 26, 2015

ત્રિ'લોક' મિલન

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ઉપક્રમ : લોકસંગીતની સાક્ષીએ લોકભારતી અને લોકવિદ્યાલયનું સ્નેહમિલન        
આયોજક : લોકભારતી, સણોસરા; લોકવિદ્યાલય, વાળુકડના પૂર્વ વિદ્યાર્થીઓનો બૃહદ્દ પરિવાર
વિશેષ આકર્ષણ : યુવા કલાકાર ઋષભ આહીરનું લોકસંગીત   
તારીખ : ૨૫-૧૦-૨૦૧૫, રવિવાર
સ્થળ : સમર્પણ વાડી, કલ્પ શીતાગાર પાસે, દહેગામ-બાયડ માર્ગ