અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Gujarati Literature Festival - 2015. Show all posts
Showing posts with label Gujarati Literature Festival - 2015. Show all posts
Friday, January 30, 2015
Thursday, January 29, 2015
Wednesday, January 28, 2015
Tuesday, January 27, 2015
Monday, January 26, 2015
Sunday, January 25, 2015
Saturday, January 24, 2015
Friday, January 23, 2015
Thursday, January 22, 2015
Wednesday, December 10, 2014
કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) : સમગ્ર સાહિત્ય
![]() |
કાકાસાહેબ કાલેલકર / Kakasaheb Kalelkar Photo-courtesy : https://www.ghsssannidhi.org/ |
કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫
વિગત-સંકલન : ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................
કાલેલકર ગ્રંથાવલિ : ૦૧ : પ્રવાસ : પૃષ્ઠો : ૪૯૨
હિમાલયનો પ્રવાસ
બ્રહ્મદેશનો પ્રવાસ
પૂર્વ આફ્રિકામાં
શર્કરાદ્વીપ મોરેશિયસ
કાલેલકર ગ્રંથાવલિ : ૦૨ : પ્રવાસ : પૃષ્ઠો : ૬૧૪
ઊગમણો દેશ
જીવનલીલા
ભારતદર્શન
પ્રવાસ અને પ્રકૃતિલક્ષી અગ્રંથસ્થ નિબંધો
કાલેલકર ગ્રંથાવલિ : ૦૩ : લલિત નિબંધ : પૃષ્ઠો : ૬૭૯
જીવનનો આનંદ
રખડવાનો આનંદ
અવારનવાર
કાલેલકર ગ્રંથાવલિ : ૦૪ : કેળવણીવિષયક લેખો : પૃષ્ઠો : ૬૩૮
જીવનવિકાસ
અન્ય અગ્રંથસ્થ લેખો
કાલેલકર ગ્રંથાવલિ : ૦૫ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૬૧૨
જીવનસંસ્કૃતિ
ગુજરાતમાં ગાંધીયુગ
પ્રકીર્ણ
કાલેલકર ગ્રંથાવલિ : ૦૬ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૫૯૨
જીવતા તહેવારો
સંસ્કૃતિ, સમાજ, સ્વદેશી તથા રાજ્યવિષયક લેખો
કાલેલકર ગ્રંથાવલિ : ૦૭ : આત્મકથાનકો : પૃષ્ઠો : ૬૭૨
સ્મરણયાત્રા
મનોમંથન
જાહેર જીવનનો પ્રારંભ
જીવનનિવેદન
ધર્મોદય
જીવનસભર ઈશ્વરકૃપા
ઓતરાતી દીવાલો
કાલેલકર ગ્રંથાવલિ : ૦૮ : આત્મચરિત્ર અને ચરિત્રસંકીર્તન : પૃષ્ઠો : ૭૦૮
આત્મચરિત્રવિષયક અગ્રંથસ્થ લેખો
બાપુની ઝાંખી
મીઠાને પ્રતાપે
ગાંધીપરિવારના જ્યોતિર્ધરો
નારીજીવન-પરિમલ
ચરિત્રસંકીર્તન
કાલેલકર ગ્રંથાવલિ : ૦૯ : સાહિત્યવિષયક લેખો : પૃષ્ઠો : ૬૬૧
જીવનભારતી
સાહિત્યચિંતન
કેટલાક સાહિત્યસર્જકો
કાલેલકર ગ્રંથાવલિ : ૧૦ : સાહિત્યવિષયક લેખો - ૦૨ : પૃષ્ઠો : ૫૮૭
રવીન્દ્ર-સૌરભ
રવિચ્છવિનું ઉપસ્થાન અને તર્પણ
રવીન્દ્રનાથવિષયક અગ્રંથસ્થ લેખો
ભજનાંજલિ
સાહિત્યવિષયક અગ્રંથસ્થ લેખો
કાલેલકર ગ્રંથાવલિ : ૧૧ : ધર્મ(ચિંતન) : પૃષ્ઠો : ૬૬૪
જીવનચિંતન
જીવનવ્યવસ્થા
વાત્સલ્યની પ્રસાદી
જીવનયોગની સાધના
કાલેલકર ગ્રંથાવલિ : ૧૨ : ધર્મચિંતન - ૦૨ : પૃષ્ઠો : ૫૮૬
સંકલિતા ભગવદ્દગીતા
ગીતાધર્મ
જીવનપ્રદીપ
પરમ સખા મૃત્યુ
જ્યાં દરેકને પહોંચવું જ છે
કાલેલકર ગ્રંથાવલિ : ૧૩ : વાસરી - ૦૧ : પૃષ્ઠો : ૫૮૪
ઈ.સ. ૧૯૨૯થી ઈ.સ. ૧૯૩૨
ઈ.સ. ૧૯૩૪થી ઈ.સ. ૧૯૪૮
પ્રાસંગિક પ્રતિસાદ (ઈ.સ. ૧૯૬૮)
કાલેલકર ગ્રંથાવલિ : ૧૪ : વાસરી - ૦૨ : પૃષ્ઠો : ૫૮૩
સંધ્યા-છાયા (ઈ.સ. ૧૯૬૯)
(ઈ.સ. ૧૯૭૦)
(ઈ.સ. ૧૯૭૧)
કાલેલકર ગ્રંથાવલિ : ૧૫ : કાકાસાહેબનું પત્રસાહિત્ય : પૃષ્ઠો : ૭૨૨
શ્રી નેત્રમણિભાઈને પત્રો
ચિ. ચંદનને
વિદ્યાર્થિનીને પત્રો
પ્રભુદાસ ગાંધીને પત્રો
સરોજિની નાણાવટીને પત્રો
કુસુમ શાહને પત્રો
કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫ : કુલ પૃષ્ઠો : ૯૩૯૪
.................................................................................................................................
અવસર અને ઉપક્રમ :
.................................................................................................................................
અવસર અને ઉપક્રમ :
ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
૩૦-૦૧-૨૦૧૫, શુક્રવારથી ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર
વિષય : કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
વક્તા : ડૉ. અશ્વિનકુમાર
તારીખ : ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર
સમય : ૦૨:૧૫થી ૦૩: ૩૦
Subscribe to:
Posts (Atom)