Showing posts with label Narayan Desai. Show all posts
Showing posts with label Narayan Desai. Show all posts

Wednesday, March 25, 2015

ના.દે. સ્મરણ-સભા

કાર્યક્રમ : નારાયણ દેસાઈની શ્રદ્ધાંજલિ-સભા
આયોજક : ગુજરાતની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ 
સભા-અધ્યક્ષ : ઇલાબહેન ભટ્ટ, કુલપતિ, ગૂજરાત વિદ્યાપીઠ
વિશેષ ઉપસ્થિતિ : ઓ.પી. કોહલી, મહામહિમ રાજ્યપાલ, ગુજરાત રાજ્ય    
તારીખ : ૨૫-૦૩-૨૦૧૫
વાર : બુધ
સમય : સાંજના ૪-૦૦ 
સ્થળ : સભાગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


Tuesday, March 24, 2015

યુવાન અધ્યાપકો અને 'યુવાન' કુલપતિ!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

યુવા અધ્યાપકોની શિબિરમાં અધ્યાપકોનાં લખાણ તપાસતાં કુલપતિ નારાયણ દેસાઈ
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય,વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી
મે, ૨૦૧૧


Monday, March 23, 2015

નારાયણ અને ગણેશની શ્રવણમુદ્રા!


નારાયણ દેસાઈ અને ગણેશ દેવી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

યુવા અધ્યાપકોને સાંભળતાં કુલપતિ નારાયણ દેસાઈ અને ભાષાકર્મી ગણેશ દેવી
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી, તાલુકો : વાલોડ, જિલ્લો : તાપી
તારીખ : ૦૬-૦૫-૨૦૧૧

'નારાયણ-વંદના'નું નિમંત્રણ



Tuesday, March 17, 2015

બાપુના 'બાબલા' સાથે બીજો એક બાબલો!


નારાયણ અને શ્રીધરનો સંયોગ ! 

            Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


ગાંધીજન નારાયણ દેસાઈ અને બાળરાજા શ્રીધર
સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના પરિસરમાં, સાંધ્ય-ફેરણી વેળાએ, 

તસવીર-તારીખ : ૧૧-૦૫-૨૦૧૧
તસવીર-વખત : સાંજના ૦૭:૦૩

એક તારમગ્ન, એક તસવીરમગ્ન !


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજન નારાયણ દેસાઈ
તસવીર-સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી


સૂની રે પડી વેડછીની વાટ

વાટ જોતી વેડછીની વાટ

છબીતારીખ : ૦૫-૦૫-૨૦૧૧   છબીસમય : સવારના ૦૮:૩૮
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર
ગાંધીજન નારાયણ દેસાઈ

છબીતારીખ : ૦૫-૦૫-૨૦૧૧    છબીસમય : સવારના ૦૮:૪૫
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર



સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયનું પરિસર
મુકામ : વેડછી
તાલુકો : વાલોડ
જિલ્લો : તાપી

નારાયણ દેસાઈ : ગાંધી આચાર-વિચાર-પ્રચાર-પ્રસારનું પૂછવા-ઠેકાણું

છબી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી


ઉપક્રમ : કવિશ્રી ઉમાશંકર જોશી જન્મ-શતાબ્દી કાર્યક્રમ અને મિલન
સ્થળ : 'સેતુ' (કવિશ્રી ઉમાશંકર જોશીનું નિવાસસ્થાન), નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯
તારીખ : ૧૮-૧૨-૨૦૧૧
સહજ-ક્ષણ : રિચર્ડ એટનબરો કૃત 'ગાંધી' ચલચિત્ર વિશેના, એક 'જિજ્ઞાસુ'('બ્લોગર' એમ વાંચવું!)ના પ્રશ્નને ધ્યાનથી સાંભળતા નારાયણ દેસાઈ 
છબી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી


Monday, March 16, 2015

નારાયણ દેસાઈ : સ્મરણો ભીનાં ભીનાં


નારાયણ દેસાઈ સાથે બ્લોગર અશ્વિનકુમાર

તસવીર-સૌજન્ય : પ્રા. સંજય મકવાણા

ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠના યુવા અધ્યાપકોની શિબિર
સાન્નિધ્ય : કુલપતિ નારાયણ દેસાઈ
તારીખ : ૦૫-૦૫-૨૦૧૧થી ૧૫-૦૫-૨૦૧૧ 
સ્થળ : સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય
મુકામ : વેડછી
તાલુકો : વાલોડ
જિલ્લો : તાપી


નારાયણ દેસાઈને શબ્દાંજલિ

સૌજન્ય :
http://epaper.divyabhaskar.co.in/ahmedabad/12/16032015/0/1/

સૌજન્ય : 'દિવ્ય ભાસ્કર', 16-03-2015, સોમવાર, પૃષ્ઠ : 09
http://epaper.divyabhaskar.co.in/ahmedabad/12/16032015/0/1/


Sunday, March 15, 2015

બાપુનો 'બાબલો' શાંત થયો છે!


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

ગાંધીજન : નારાયણ મહાદેવ દેસાઈ
જન્મ : 24-12-1924, વલસાડ
નિધન : 15-03-2015, વેડછી

ના.મ.દે.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ.


Wednesday, December 24, 2014

બાપુનો 'બાબલો' આજે નેવું વર્ષ પૂરાં કરે છે!


નારાયણ દેસાઈ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


નારાયણ દેસાઈ (જન્મ : ૨૪-૧૨-૧૯૨૪) આજે નેવું વર્ષ પૂરાં કરે છે.
ના.મ.દે.ને જન્મદિન-અભિવંદન અને શતાયુ-શુભેચ્છા.

Wednesday, December 17, 2014

નારાયણ દેસાઈનું સ્વાસ્થ્ય : આઠમું બુલેટિન


રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે. નારાયણભાઈ બોલી શકવાને અસમર્થ હોવા છતાં શુદ્ધિમાં છે. તેમને કરાયેલા સાદનો તેઓ પ્રતિભાવ આપે છે. જયારે બોલાવવામાં આવે છે ત્યારે અવાજની દિશામાં મસ્તક ફેરવવામાં તેઓ સફળ થાય છે. તેઓ પરિવારના સભ્યોને ઓળખી શકે છે. તેઓ જેને એકાદશ વ્રત અને સત્યાગ્રહનો અભ્યાસ કરાવી રહ્યા છે તે જાપાનીઝ વિદ્યાર્થિની કાઓરીને પણ ઓળખી શક્યા. જયારે કાઓરીએ તે અમદાવાદ જાય છે તેમ જણાવ્યું ત્યારે નારાયણભાઈએ 'અમદાવાદ' શબ્દનું ઉચ્ચારણ કરવા પ્રયત્ન કર્યો.

ગઇ કાલે અડધા કલાક માટે ઓક્સિજન માસ્ક સફળતા સાથે હટાવવામાં આવ્યો હતો. આજે ડૉક્ટરો આ માસ્કને હટાવીને આવશ્યકતા અનુસાર નળી વાટે ઓક્સિજન આપવાનું સૂચવી રહ્યા છે. શક્ય છે કે આવતા એકાદ-બે દિવસમાં તેમને આઈસીયુમાંથી અન્યત્ર ફેરવવામાં આવે. 

હવે પછીનું બુલેટિન કદાચ બે દિવસ બાદ આવશે.

લાગે છે કે આપણી પ્રાર્થના કામિયાબ થઈ રહી છે.

સમાચાર-સૌજન્ય :
કુલનાયક કાર્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
તારીખ : ૧૭-૧૨-૨૦૧૪
વખત : સવારના ૦૯:૧૦