પત્રકાર નિકુલ વાઘેલાને અભિનંદન.
નિકુલ વાઘેલા ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પૂર્વ વિદ્યાર્થી (એમ.એ. - પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન, વર્ષ : ૨૦૧૩-૨૦૧૫) છે.
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
ખ્યાતિ પુરોહિત પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠનાં પારંગત વિદ્યાર્થિની (વર્ષ : ૨૦૦૩-૨૦૦૫) છે.
પત્રકારત્વમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા બદલ ખ્યાતિને અભિનંદન.