Friday, December 17, 2021

અરવિંદ ઘોસાળકર : વારલી ચિત્રના અચ્છા કળાકાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર

અરવિંદ ઘોસાળકર ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં આવેલા આદિવાસી સંગ્રહાલયના પૂર્વ વસ્તુપાલ છે. તેઓ વારલી ચિત્રના અચ્છા કળાકાર છે. અરવિંદભાઈની કોટી ઉપર એક વિશેષ પ્રકારની કલમની હાજરી જોવા મળે જ. તેઓ ઈ.સ. ૧૯૬૮થી શાહીવાળી કલમનો જ ઉપયોગ કરે છે.

Dr. B. R. Ambedkar's Constituent Assembly Speech on Dec 17, 1946


https://www.youtube.com/watch?v=lPsZLK540Cg&ab_channel=PrasarBharatiArchives

Tuesday, December 14, 2021

સ્મરણો સચવાયાં શ્વેત-શ્યામ છબીમાં

 

સૌજન્ય : વ્હોટ્સએપ્પ વિશ્વવિદ્યાલય 



અનુપારંગત(વર્ષ : ૨૦૦૦)ના અમારા નિબંધ-માર્ગદર્શક તુષાર શંકર ભટ્ટ, પહેલી હરોળમાં જમણેથી ત્રીજી ખુરશીમાં બેઠેલા દૃશ્યમાન થાય છે.

Thursday, December 9, 2021

રાજ્યના માધ્યમ જગતનો ભવ્ય ઉત્સવ : ગુજરાત મીડિયા એવોર્ડ્સ - ૨૦૨૨


ગુજરાતના માધ્યમ જગત સાથે જોડાયેલા પત્રકાર મિત્રોના કાર્યને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી ગુજરાત મીડિયા એવોર્ડ્સની શરુઆત કરવામાં આવી છે.



આ એવોર્ડ્સ માટે પત્રકારત્વની અલગ અલગ શ્રેણીમાં નામાંકન પત્ર ભરવાનું શરૂ થયું છે.

પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા (ટેલીવિઝન / રેડિયો) અને ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા માધ્યમકર્મીઓ ભાગ લઈ શકશે.

આપ પણ ગુજરાત મીડિયા એવોર્ડ્સમાં ભાગ લઈ આપે કરેલા શ્રેષ્ઠ કામને આ લિંક પર મોકલી આપો.


વધુ માહિતી માટે સંપર્ક કરો :
+91-98241 88085

નામાંકન પત્ર ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ છે.

Thursday, December 2, 2021

મેળો

 

છાપાંનાં ત્રણ કામ


'છાપાનું કામ લોકોની લાગણી જાણવી અને તેને પ્રગટ કરવી એ એક છેબીજું કામ લોકોમાં અમુક લાગણીઓ જરૂરની હોય તે પેદા કરવી એ છેને ત્રીજું કામ લોકોમાં એબ હોય તો તે ગમે તેટલી મુસીબતો પડે તોપણ બેધડક થઈ બતાવવી.'

મોહનદાસ કરમચંદ ગાંધી, 'હિંદ સ્વરાજ'