Tuesday, October 21, 2014

મિત્રની હૃદય-છાબમાં સચવાયેલી પિતાની સ્મરણ-છબી


Photograph-courtesy : Mukesh Acharya / છબી-સૌજન્ય : મુકેશ આચાર્ય

Photograph-courtesy : Mukesh Acharya / છબી-સૌજન્ય : મુકેશ આચાર્ય

Photograph-courtesy : Mukesh Acharya / છબી-સૌજન્ય : મુકેશ આચાર્ય

તારીખ : 10-08-2004 (એ વખતે પપ્પાની ઉંમર 72 વર્ષની હતી.) 
વાર : મંગળ
સમય : સાંજના સવા સાતની આસપાસ
સ્થળ : ન્યૂ આદર્શ સોસાયટી (સ્થાપના-વર્ષ : ઈ.સ. 1948), કાંકરિયા, અમદાવાદ મુકામે આવેલું પપ્પાનું ઘર
તસવીર-સૌજન્ય : મુકેશ આચાર્ય (વિખ્યાત તસવીરકાર, સજાગ પ્રકૃતિ-કર્મશીલ, મોજીલા માણસ)


Monday, October 20, 2014

પ્રવદાદા : પ્રવદા સાથે દાદા !


મારા પિતા : ડાહ્યાભાઈ વાલજીભાઈ
Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


પપ્પાએ લીધેલી સહ્રુદયોની છબી


Photograph : Dahyabhai Valjibhai / છબી : ડાહ્યાભાઈ વાલજીભાઈ

પપ્પા(જન્મ : 07-07-1932)એ પોતાનાં પુત્ર(અશ્વિન), પત્ની(શાંતાબહેન), પુત્રવધૂ(સોનલ)ની આ 'યાદગાર' તસવીર 07-07-2013ના રોજ લીધી હતી. આ દિવસે પપ્પાએ 81 વર્ષ પૂરાં કર્યા હતા! જિંદગીના 82મા જન્મદિવસે, તેમણે આંખ અને હાથ સ્થિર રાખીને આ દૃશ્યને 'સ્થિર' અને 'કાયમી' કર્યું હતું!   

Saturday, October 18, 2014

પુત્રના પદવીદાનમાં પપ્પા


મારા પિતા : ડાહ્યાભાઈ વાલજીભાઈ

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર

તારીખ : 18-10-2009 (એ વખતે પપ્પાની ઉંમર 77 વર્ષની હતી.) 
વાર : રવિ 
સમય : સવારે સાડા દશની આસપાસ
સ્થળ : પ્રાણજીવન છાત્રાલય, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
ઉપક્રમ : ગૂજરાત વિદ્યાપીઠનો છપ્પનમો પદવીદાન સમારોહ   


Thursday, October 16, 2014

જીવનદાતા અને જીવનસાથી


મારા પિતા ડાહ્યાભાઈ : પુત્રવધૂ સોનલ સાથે

P
hotograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


Wednesday, October 15, 2014

Friday, October 10, 2014

મારા પિતાના હાથ ઉપર અંકિત જીવનસત્ય : રામ સતજી


મારા પિતા
ડાહ્યાભાઈ વાલજીભાઈ
(૦૭-૦૭-૧૯૩૨થી ૧૦-૧૦-૨૦૧૪)

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


મારા પિતાએ, જમણા હાથ ઉપર,
અંદાજે ઈ. સ. ૧૯૪૭ આસપાસ કરાવેલું,
'રામ સતજી'નું છૂંદણું 


Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર


છૂંદણાનો શાશ્વત સાર : 
સંસ્કૃતિ અને સત્ય સાથે હોય તો શોભી જ ઊઠે.

Wednesday, October 8, 2014

'ઉન્નત' આમંત્રણ

વિગત-સૌજન્ય : સંજય ચૌધરી 



અગત્યની સૂચના :

ચીનના રાષ્ટ્રપ્રમુખ તથા ભારતના વડાપ્રધાનની અમદાવાદની તા. 17 સપ્ટેમ્બર, 2014ની મુલાકાત માટે કરવામાં આવેલી સુરક્ષા તેમજ માર્ગ-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, 'ગિરનાર : પરિક્રમા અને અનુભવો' વિશે સંજય ચૌધરીના વક્તવ્યનો સમય બદલીને બુધવાર, ઑક્ટોબર 8, 2014ના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભવન ખાતે સાંજે પાંચ વાગ્યે રાખવામાં આવ્યો છે.

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ - 380 013

Tuesday, October 7, 2014

બુનિયાદી વિદ્યાથી બુનિયાદી વિકાસ તરફ


ઈ.સ. ૨૦૦૯માં પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય સેવા યોજના શિબિર

Photograph : Ashwinkumar / છબી : અશ્વિનકુમાર



Monday, October 6, 2014

દીપાવલિમાં નોખા તેજથી પ્રગટશે 'સાર્થક જલસો'


નક્કર વાચનસામગ્રી ધરાવતા બે અંકો પછી 'સાર્થક જલસો'નો ત્રીજો અંક ઓક્ટોબર, ૨૦૧૪માં પ્રગટ થઈ રહ્યો છે. દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી અને બીરેન કોઠારી દ્વારા સંપાદિત ’સાર્થક જલસો’ એટલે યાદગાર વાચનની ખાતરી.

દિવાળી સુધારી દે એવી વાચનસામગ્રી ધરાવતા 'સાર્થક જલસો'ના અંક સ્નેહી-મિત્રોને, સંસ્થાના કે ક્લબના સભ્યોને ભેટમાં આપી શકાય છે. સ્નેહીજનની સ્મૃતિમાં કે માત્ર સારા વાચનના પ્રસારની ભાવનાથી ગુજરાતનાં જાહેર પુસ્તકાલયોમાં આ અંકની નકલો (ઇચ્છિત નામના સ્ટીકર સાથે) મોકલી શકાય છે. આ રીતે નકલો મોકલવાની વહીવટી જવાબદારી 'સાર્થક પ્રકાશન' ઉપાડશે.

અત્યારે નકલોનો ઓર્ડર વોટ્સએપ, ફેસબુક, ઈ-મેઈલ કે ફોન દ્વારા નોંધાવી શકાય છે. એ માટે આટલી વિગત મોકલવા વિનંતી : પૂરું નામ-સરનામું, ફોન નંબર અને નકલોની સંખ્યા.

આશરે ૧૪૪ પાનાંના ’સાર્થક જલસો’ની છૂટક કિંમત પચાસ રૂપિયા છે. (પોસ્ટેજ અલગ). ૧૦ કે વધુ નકલો ઉપર ખાસ વળતર. ૧૦ કે વધુ નકલો એક જ સરનામે મોકલવાની થાય તો તેનું પોસ્ટેજ ખર્ચ પણ સાર્થક પ્રકાશન ભોગવશે.

સમૃદ્ધ વાચનની આ સફરમાં તમારા સક્રિય સહકારની અપેક્ષા અને શુભેચ્છા સાથે ...

સાર્થક પ્રકાશન
ફોન, વોટ્સએપ: 98252 90796
ઈ-મેઈલ : spguj2013@gmail.com

.........................................................................................................................................

(માહિતી-સૌજન્ય : ઉર્વીશ કોઠારી) 

Wednesday, October 1, 2014

'ગાંધીમય' આમંત્રણ

Sabarmati Ashram Preservation and Memorial Trust & 
Archer Art Gallery presents 



Inauguration by K G Subramanyan
Release of catalogue by Mrinalini Sarabhai

Thursday, 2nd October 2014, 5:00 pm
Gandhi Ashram at Sabarmati, Ahmedabad 

Vidya Shah will present a musical tribute on Gandhi Jayanti from 5:45 pm

The works will remain on display from 2nd October to 12th October, 2014 from 9 am to 6 pm