અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Gandhi - Photographs. Show all posts
Showing posts with label Gandhi - Photographs. Show all posts
Wednesday, October 2, 2024
Monday, September 16, 2024
Tuesday, March 12, 2024
Tuesday, October 3, 2023
Saturday, June 3, 2023
ગાંધીજી કહે છે : દર્પણ વિશે
શૈલેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય : આપ કેમ કદી દર્પણમાં આપનું મોઢું જોતા નથી?
ગાંધીજી : મને મળવા આવનાર દરેક જણ મારું મોં જુએ છે, પછી મારે દર્પણમાં જોવાની શી જરૂર?
Sunday, March 19, 2023
પૂર્ણ સ્વરાજ ભણી | આચાર્ય કૃપાલાની
'તે જમાનામાં, નેતાઓના ફોટા છાપવાનો અથવા તેમને ઝાઝી પ્રસિદ્ધિ આપવાનો છાપાંઓનો રિવાજ નહોતો. નેતાઓ પોતે તો એટલા બધા કામમાં રોકાયેલા અને નમ્ર હતા કે પોતાની દેશસેવાની જાહેરાત ન કરે. માતૃભૂમિની બધી જ સેવા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ ગણાતી હતી, જેને માટે કોઈ બદલાની જરૂર નહોતી. લોકો તરફથી એનો સ્વીકાર તો પાછળથી એના સ્વાભાવિક પરિણામરૂપે આવ્યો.'
પ્રકરણ : ૧૨ : પૂર્ણ સ્વરાજ ભણી, પૃષ્ઠ : ૧૮૧
આચાર્ય કૃપાલાનીની આત્મકથા
અનુવાદક : નગીનદાસ પારેખ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૯૪
Sunday, August 15, 2021
Subscribe to:
Posts (Atom)