માહિતી, પ્રત્યાયન, અને પ્રૌધોગિકી વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ
ટુકડી ક્રમાંક : ૧૩
કુલ વિદ્યાર્થીઓ : ૧૪
ઇન્કમટેક્ષ સર્કલથી ગૂજરાત વિદ્યાપીઠ
૧૨-૦૮-૨૦૨૬, બુધવાર
સાંજે ચાર કલાકે
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌધોગિકી વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ
ટુકડી ક્રમાંક : ૧૩
કુલ વિદ્યાર્થીઓ : ૧૪
ઇન્કમટેક્ષ સર્કલથી ગૂજરાત વિદ્યાપીઠ
૧૨-૦૮-૨૦૨૬, બુધવાર
સાંજે ચાર કલાકે
Ashwiniyat, an individual Gujarati blog, crossed 1 million (10 Lakh) page views on 08-08-2026, Saturday, around 4:30–5:00 AM.
Thank you to all the viewers of the blog.
વક્તા : મુકેશ આચાર્ય, વન્યજીવ તસવીરકાર
વિષય : પર્યાવરણ વિષયક સંરક્ષણ અને દસ્તાવેજીકરણ
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ : ૩૮૦૦૦૯
તારીખ અને સમય :
૩૦-૦૭-૨૦૨૬, ગુરુવાર
સવારે ૧૨:૦૦ કલાકે
ગુરુપૂર્ણિમા ઉજવણી
સમયપત્રક
ગૂજરાત વિદ્યાપીઠ
સવારે 10:30થી 11:00
મોરારજી દેસાઈ મંડપમ્
10:30થી 10:35 : પ્રાર્થના
10:35 થી 10:40 : ડીનશ્રી પ્રો. અજય પરીખ દ્વારા આવકાર અને અવનિ / અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો-સેવકોને કુમકુમ તિલક પુષ્પાર્પણ
10:40 થી 10:45 : ગુરુપૂર્ણિમા ઉજવણીની ભૂમિકા (અશ્વિનભાઈ)
10:45 થી 10:50 : ગીત-ભજન ઉર્વેશ (કમ્પ્યુટર વિજ્ઞાન)
10:50 થી 10:54 ગુરુનું વિદ્યાર્થીના જીવનમાં મહત્વ : પ્રિયાંશી (કમ્પ્યુટર વિજ્ઞાન)
10:54 થી 10:58 :
ગુરુપૂર્ણિમાનું મહત્વ : આયુષી (ગ્રંથાલય)
10:58 થી 11:00 : આભાર (પ્રયત્કરભાઈ)
Page views crossed the figure of 9 Lakh today.
Thank you to all the viewers of the blog.
24-07-2026
વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે વાર્ષિક સભ્યપદ લીધું.
સભ્ય : ૨૦૨૫-૨૦૨૬થી
ગૂજરી-બજાર, રિવરફ્રન્ટ માર્કેટ, અમદાવાદ
૧૨-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી
![]() |
| Sam Nariman Panthaky https://www.magzter.com/stories/newspaper/Ahmedabad-Mirror/VETERAN-PHOTOJOURNALIST-SAM-PANTHAKY-NO-MORE?srsltid=AfmBOopvQaMVDXrOAwFNWQFgoWlI9e_1k7Lj12qu9wq6gvn8FQo7Ot5e |
જૂનું અમદાવાદ
સ્વામીનારાયણ મંદિર કાળુપુરથી
૦૫-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી
ગુજરાતી સાહિત્ય પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત રાજ્યશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : આજીવન સભ્ય
કૅમેરા ક્લબ ઓફ કર્ણાવતી : વાર્ષિક સભ્ય
Blog | Page-Views
Page views crossed the figure of 8 Lakh today.
Thank you to all the viewers of the blog.
26-06-2026
![]() |
| छायाचित्र सौजन्य: परिक्षित जोशी |
participation in the online webinar on ‘AI and Synthetic Intelligence Tools for Modern Educators’ held on May 30, 2026.
![]() |
| સામગ્રી-સૌજન્ય : એકત્ર ફાઉન્ડેશન |
| ચંદુ મહેરિયા | Chandu Maheriya છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar |
આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક! 🤝
ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલય દ્વારા જાહેર જનતા તરફથી પુસ્તકોનું દાન સ્વીકારવા માટે ‘ગ્રંથ દાન થકી જ્ઞાન સંચય મહોત્સવ–૨૦૨૬’ આયોજિત કરવામાં આવ્યો છે.
આ મહોત્સવમાં કોઈપણ નાગરિક/સંસ્થા પુસ્તક દાન કરી શકે છે.
🗓️ તારીખ: ૩ મે, ૨૦૨૬ (રવિવાર)
🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૩૦
📍 સ્થળ: ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા
https://forms.gle/d3afSzW8SUN7MePX8 પર ક્લિક કરો અથવા www.gujaratvidyapith.org પર વિઝિટ કરો.