વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે વાર્ષિક સભ્યપદ લીધું.
સભ્ય : ૨૦૨૫-૨૦૨૬થી
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
વર્ષ ૨૦૨૬-૨૦૨૭ માટે વાર્ષિક સભ્યપદ લીધું.
સભ્ય : ૨૦૨૫-૨૦૨૬થી
ગૂજરી-બજાર, રિવરફ્રન્ટ માર્કેટ, અમદાવાદ
૧૨-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી
![]() |
| Sam Nariman Panthaky https://www.magzter.com/stories/newspaper/Ahmedabad-Mirror/VETERAN-PHOTOJOURNALIST-SAM-PANTHAKY-NO-MORE?srsltid=AfmBOopvQaMVDXrOAwFNWQFgoWlI9e_1k7Lj12qu9wq6gvn8FQo7Ot5e |
જૂનું અમદાવાદ
સ્વામીનારાયણ મંદિર કાળુપુરથી
૦૫-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી
ગુજરાતી સાહિત્ય પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત રાજ્યશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : આજીવન સભ્ય
કૅમેરા ક્લબ ઓફ કર્ણાવતી : વાર્ષિક સભ્ય
![]() |
| छायाचित्र सौजन्य: परिक्षित जोशी |
participation in the online webinar on ‘AI and Synthetic Intelligence Tools for Modern Educators’ held on May 30, 2026.
![]() |
| સામગ્રી-સૌજન્ય : એકત્ર ફાઉન્ડેશન |
| ચંદુ મહેરિયા | Chandu Maheriya છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar |
આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક! 🤝
ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલય દ્વારા જાહેર જનતા તરફથી પુસ્તકોનું દાન સ્વીકારવા માટે ‘ગ્રંથ દાન થકી જ્ઞાન સંચય મહોત્સવ–૨૦૨૬’ આયોજિત કરવામાં આવ્યો છે.
આ મહોત્સવમાં કોઈપણ નાગરિક/સંસ્થા પુસ્તક દાન કરી શકે છે.
🗓️ તારીખ: ૩ મે, ૨૦૨૬ (રવિવાર)
🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૩૦
📍 સ્થળ: ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા
https://forms.gle/d3afSzW8SUN7MePX8 પર ક્લિક કરો અથવા www.gujaratvidyapith.org પર વિઝિટ કરો.