Friday, July 24, 2026

Books that Changed the World: The 50 Most Influential Books in Human History || Andrew Taylor

  1. The Iliad — c. 8th century BC, Homer
  2. The Histories — 5th century BC, Herodotus
  3. The Analects — 5th century BC, Confucius
  4. The Republic — 4th century BC, Plato
  5. The Bible — 2nd century BC–2nd century AD
  6. Odes — 23–13 BC, Horace
  7. Geographia — c. AD 100–170, Claudius Ptolemy
  8. Kama Sutra — 2nd or 3rd century AD, Mallanaga Vatsyayana
  9. The Qur'an — 7th century
  10. The Canon of Medicine — 1025, Avicenna
  11. The Canterbury Tales — 1380s–1390s, Geoffrey Chaucer
  12. The Prince — 1532, Niccolò Machiavelli
  13. Atlas, or, Cosmographic Meditations — 1585–1595, Gerard Mercator
  14. Don Quixote — 1605–1615, Miguel de Cervantes
  15. First Folio — 1623, William Shakespeare
  16. An Anatomical Study of the Motion of the Heart and Blood in Animals — 1628, William Harvey
  17. Dialogue Concerning the Two Chief World Systems — 1632, Galileo Galilei
  18. Principia Mathematica — 1687, Isaac Newton
  19. A Dictionary of the English Language — 1755, Samuel Johnson
  20. The Sorrows of Young Werther — 1774, Johann Wolfgang von Goethe
  21. The Wealth of Nations — 1776, Adam Smith
  22. Common Sense — 1776, Thomas Paine
  23. Lyrical Ballads — 1798, William Wordsworth & Samuel Taylor Coleridge
  24. Pride and Prejudice — 1813, Jane Austen
  25. A Christmas Carol — 1843, Charles Dickens
  26. The Communist Manifesto — 1848, Karl Marx & Friedrich Engels
  27. Moby-Dick — 1851, Herman Melville
  28. Uncle Tom's Cabin — 1852, Harriet Beecher Stowe
  29. Madame Bovary — 1857, Gustave Flaubert
  30. On the Origin of Species — 1859, Charles Darwin
  31. On Liberty — 1859, John Stuart Mill
  32. War and Peace — 1869, Leo Tolstoy
  33. The Telephone Directory — 1878, New Haven District Telephone Company
  34. The Thousand and One Nights — 1885 edition, translated by Sir Richard Burton
  35. A Study in Scarlet — 1888, Arthur Conan Doyle
  36. The Interpretation of Dreams — 1899, Sigmund Freud
  37. The Protocols of the Elders of Zion — 1905
  38. Poems — 1920, Wilfred Owen
  39. Relativity: The Special and the General Theory — 1920, Albert Einstein
  40. Ulysses — 1922, James Joyce
  41. Lady Chatterley's Lover — 1928, D. H. Lawrence
  42. The General Theory of Employment, Interest and Money — 1936, John Maynard Keynes
  43. If This Is a Man — 1947, Primo Levi
  44. Nineteen Eighty-Four — 1949, George Orwell
  45. The Second Sex — 1949, Simone de Beauvoir
  46. The Catcher in the Rye — 1951, J. D. Salinger
  47. Things Fall Apart — 1958, Chinua Achebe
  48. Silent Spring — 1962, Rachel Carson
  49. Quotations from Chairman Mao — 1964, Mao Zedong
  50. Harry Potter and the Philosopher's Stone — 1997, J. K. Rowling

Blog | Page-Views


Page views crossed the figure of 9 Lakh today.

Thank you to all the viewers of the blog.

24-07-2026


Friday, July 17, 2026

Tuesday, July 14, 2026

વિશેષ વ્યાખ્યાન | ડૉ. નરેશ દવે | પ્રોફેસર ઓફ પ્રૅક્ટિસ


વક્તા : ડૉ. નરેશ દવે
વરિષ્ઠ તંત્રી, અનુભવી માધ્યમકર્મી, અને
પ્રોફેસર ઓફ પ્રૅક્ટિસ,
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

વિષય :
પત્રકારત્વ : કારકિર્દી અને પડકારો

દિનાંક : 14-07-2026, મંગળવાર
સમય : 12:00 - 01:00

સ્થળ :
પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ-માર્ગ, અમદાવાદ

Sunday, July 12, 2026

ગૂજરી-બજાર, અમદાવાદ || Photo Walk


ગૂજરી-બજાર, રિવરફ્રન્ટ માર્કેટ, અમદાવાદ

૧૨-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી 


Wednesday, July 8, 2026

ગૂજરાત વિદ્યાપીઠ || દીક્ષારંભ કાર્યક્રમ


ગૂજરાત વિદ્યાપીઠમાં દીક્ષારંભ કાર્યક્રમનું આયોજન

૦ 'રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા' વિશે વિચારપ્રેરક વ્યાખ્યાન

૦ વક્તા મેહુલ કે દવેએ વિદ્યાર્થીઓને ભારતીય પરંપરા અને સંસ્કૃતિ કરાવ્યો

ગૂજરાત વિદ્યાપીઠની માહિતી, પ્રત્યાયન અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા (ICT ફેકલ્ટી)ના ઉપક્રમે, નવપ્રવેશ મેળવનાર વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે આજે વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગાંધીનગર જિલ્લાના નિવૃત્ત કલેકટર શ્રી મેહુલ કે દવેએ 'રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા' વિષયક વિચારપ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો પરિચય કરાવીને રાષ્ટ્રનિર્માણ માટે જાગ્રત કર્યા હતા.

વિદ્યાશાખાના ડીનશ્રી પ્રો. અજય પરીખે ખાદીસૂત્રથી મેહુલભાઈ દવેનું સ્વાગત કર્યું હતું. માહિતી, પ્રત્યાયન અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખાના કમ્પ્યુટર વિજ્ઞાન વિભાગ, માહિતી અને ગ્રંથાલય વિજ્ઞાન વિભાગ, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા.

Sunday, July 5, 2026

વિરાસત-યાત્રા || Photo Walk


જૂનું અમદાવાદ 

સ્વામીનારાયણ મંદિર કાળુપુરથી 

૦૫-૦૭-૨૦૨૬, રવિવાર, સવારના ૮:૦૦થી 


Wednesday, July 1, 2026

વિવિધ સંગઠનોના સભ્ય તરીકે

ગુજરાતી સાહિત્ય પરિષદ : આજીવન સભ્ય 

ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય

ગુજરાત રાજ્યશાસ્ત્ર પરિષદ : આજીવન સભ્ય

ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : આજીવન સભ્ય

કૅમેરા ક્લબ ઓફ કર્ણાવતી : વાર્ષિક સભ્ય


ક્ષેત્ર મુલાકાતો : ૨૦૨૬


એ.એમ.એ. 

નવજીવન 

સંદેશ

રથયાત્રા  

MDC (MULTI-DISCIPLINARY COURSE) - 2026

બહુશાખાકીય અભ્યાસક્રમMDC (MULTI-DISCIPLINARY COURSE)

માહિતી, પ્રત્યાયન, અને પ્રૌદ્યોગિકી વિદ્યાશાખા
પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ
 
માહિતી, પ્રત્યાયન, અને માધ્યમો
INFORMATION, COMMUNICATION, AND MEDIA

ક્રેડિટ : 3, કલાક : 45, ગુણ : 75 (આંતરિક : 30 + બાહ્ય : 45)

અભ્યાસક્રમના ઉદ્દેશો
• માહિતી પ્રણાલીને સમજવી.
• માહિતીની વિકાસપ્રક્રિયા અને અસરને સમજવી.
• પ્રત્યાયનની પાયાગત જાણકારી આપવી.
• અસરકારક પ્રત્યાયન શીખવવું.
• પરંપરાગત અને મુદ્રિત માધ્યમોની જાણકારી આપવી.
• વીજાણુ અને આધુનિક માધ્યમોનો પરિચય કરાવવો.

એકમ 1 : માહિતી અને સમાજ
1.1 માહિતીની વ્યાખ્યા અને સમજ
1.2 માહિતીનો ઇતિહાસ, વિકાસ અને વર્તમાન
1.3 માહિતીના વિવિધ સ્રોત
1.4 દૈનિક જીવનમાં માહિતીનું મહત્ત્વ
1.5 માહિતીપ્રધાન સમાજ

એકમ 2 : પ્રત્યાયન, પરંપરાગત માધ્યમો અને મુદ્રિત માધ્યમો
2.1પ્રત્યાયનનું જીવનમાં મહત્ત્વ
2.2 અસરકારક પ્રત્યાયન માટેના સાત 'સી'
2.3 પરંપરાગત માધ્યમો
2.4 સમાચારપત્રો
2.5 સામયિકો

એકમ 3 : વીજાણુ માધ્યમો અને આધુનિક માધ્યમો
3.1 રેડિયો
3.2 ટેલીવિઝન
3.3 ઇમેજિસ
3.4 ડિજિટલ મીડિયા
3.5 સોશિયલ નેટવર્કિંગ

અધ્યાપન પદ્ધતિ :
• વ્યાખ્યાન
• ચર્ચા
• સ્વાધ્યાય

અભ્યાસક્રમનાં પરિણામો
• વિદ્યાર્થીઓ માહિતીના ઉપયોગ માટે સક્ષમ બનશે.
• વિદ્યાર્થીઓની માહિતી-સ્રોતોનો ઉપયોગ કરવાની ક્ષમતામાં વધારો થશે.
• વિદ્યાર્થીઓ પ્રત્યાયનની પ્રક્રિયાને સમજશે.
• વિદ્યાર્થીઓ અસરકારક પ્રત્યાયન કરવા માટે સજ્જ બનશે.
• વિદ્યાર્થીઓ પરંપરાગત માધ્યમો અને મુદ્રિત માધ્યમોને સારી રીતે સમજી શકશે.
• વિદ્યાર્થીઓ વીજાણુ માધ્યમો અને આધુનિક માધ્યમોને યોગ્ય રીતે સમજવાની ક્ષમતા કેળવશે.

સંદર્ભો :
1. Dhiman, A. K., & Rani, Y. (2005). Learn Information and Reference Sources and Services: Learning Library Science Series. Ess Ess Publications.
2. Russell, D. M. (with Massachusetts Institute of Technology). (2019). the joy of search: A Google insider’s guide to going beyond the basics. The MIT Press.
3. Harari, Yuval Noah Nexus: A Brief History of Information Networks from the Stone Age to AI

માહિતી તાંત્રિકી


https://gujarativishwakosh.org/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a4%e0%aa%be%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%bf%e0%aa%95%e0%ab%80/

Saturday, June 27, 2026

Job @ ATULYA VARSO

Vacancy Announcement

For ATULYA VARSO®

Gandhinagar, Gujarat

Applications are invited for the following positions:

• Project officer: 1

• Marketing Manager: 1

⁠• PRO: 1
 

Qualification & Experience:

• Project officer :

Post Graduate in Heritage Management or relevant with 1-3 years of work experience.

(Additional abilities:

Proven ability to lead and deliver multiple projects successfully

- Strong skills in planning, budgeting, resource allocation, and timelines

- Excellent team leadership and stakeholder management

- Problem-solving and risk management capabilities)


• Marketing Manager :

(5+ years of experience in marketing, preferably in digital and brand strategy

• Strong expertise in social media, content marketing, and campaign management

• Proven track record of running successful marketing campaigns)


• PRO :

Post Graduate in Heritage Management/Mass Communication or relevant with 0-1 years work experience.

If you love building connections, managing media, and amplifying social impact, this is for you.

Requirements: Strong communication skills, media relations experience, and a heart for social causes.


Apply with a detailed CV to: 


Friday, June 26, 2026

Blog || Thank you to all the page-viewers


Blog | Page-Views

Page views crossed the figure of 8 Lakh today.

Thank you to all the viewers of the blog.

26-06-2026


Work for Villages @ SRISTI

નમસ્તે

જો આપના સંપર્કમાં ગામડાના પૃષ્ઠભૂમિ ધરાવતા અને ગામ વિકાસ તથા ખેતી વિષયમાં રસ ધરાવતા કોઈ વિદ્યાર્થી હોય, તો કૃપા કરીને તેમનું નામ સૂચવશો. અમારે સૃષ્ટિ સંસ્થા દ્વારા પ્રકાશિત લોક સરવાણી સામયિક માટે આવા વિદ્યાર્થીની જરૂર છે. કાર્યમાં ગામડાઓમાં થોડું ફિલ્ડ વર્ક તેમજ લેખન અને માહિતી એકત્રિત કરવાની કામગીરી સામેલ છે. તેથી આ પ્રકારના કાર્યમાં રસ અને અનુકૂળતા ધરાવતા ઉમેદવારની ભલામણ કરશો.

સંપર્ક:
સૃષ્ટિ સંસ્થા
રમેશ પટેલ

Saturday, June 20, 2026

काश्यपी महा को ‘विष्णु प्रभाकर स्मृति राष्ट्रीय प्रोत्साहन सम्मान २०२६’ प्राप्त

छायाचित्र सौजन्य: परिक्षित जोशी

२० जून २०२६ को गांधी हिंदुस्तानी साहित्य सभा और विष्णु प्रभाकर प्रतिष्ठान द्वारा दिल्ली के राजघाट स्थित गांधी हिन्दुस्तानी साहित्य सभा के सभागार में विष्णु प्रभाकर की 115 वीं जयंती के अवसर पर सन्निधि संगोष्ठी की ओर से 'विष्णु प्रभाकर स्मृति राष्ट्रीय प्रोत्साहन सम्मान २०२६' समारोह में सुश्री काश्यपी महा को सम्मानित किया गया। 

मुख्य अतिथि, आध्यात्मिक मार्गदर्शक, साहित्यकार विजय विजन जी एवम् प्रसिद्ध साहित्यकार, नई धारा पत्रिका के संपादक शिवनारायण जी के सानिध्य में आयोजित इस समारोह की अध्यक्षता प्रसिद्ध साहित्यकार, पूर्व प्रशासनिक अधिकारी डॉ लक्ष्मीशंकर बाजपेई जी ने की। कार्यक्रम का संचालन वरिष्ठ पत्रकार प्रसून लतांत जी ने किया। समारोह में देशभर के कवि, लेखक, समाजसेवी, कलाकार और पत्रकार आदि उपस्थित रहे। 

पद्मभूषण से विभूषित आदरणीय विष्णु प्रभाकर जी ने अपने साहित्य और जीवन से हम सभी को मानवीय मूल्यों, संवेदना और कर्मनिष्ठा की जो सीख दी है, वह आज भी हमारा मार्गदर्शन करती है। उनके 115वें जन्मदिवस के अवसर पर प्राप्त यह सम्मान एक विशेष महत्व रखता है।

હાઈકુ : કેરી


ઘોળીને ચૂસી,

ભૂખ્યા બાળકે, ધન્ય

તો થઈ કેરી

- ડૉ. અશ્વિનકુમાર

૨૦-૦૬-૨૦૨૬

Friday, June 19, 2026

કાશ્યપી મહાને અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન






અનુવાદ અને પત્રકારત્વ ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે, વિષ્ણુ પ્રભાકર પ્રોત્સાહન સન્માન મેળવનાર, કાશ્યપી મહા (પત્રકારત્વ પારંગત વર્ષ : ૧૯૯૭-૧૯૯૯)ને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અભિનંદન. 

સૌજન્ય:
વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન (નોઇડા) અને ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા (દિલ્હી)

National Reading Day: Date, History And Significance Of This Day


https://www.ndtv.com/offbeat/national-reading-day-2024-date-history-and-significance-of-this-day-5921285

ઘેલુભાઈ નાયક


Wednesday, June 17, 2026

JMC Students @ 2024-2026


Ankit Rathva
Sub Editor 
Divya Bhaskar Digital, Ahmedabad

No data

Dolly Parmar 
Editor (Intern) 
V Universe, Ahmedabad 

Gangasagar Mishra
Social Media Executive
India Voice TV News, Ahmedabad

Gargi Parmar
Director Work & Photography
Drashti Communication, Ahmedabad

Megha Zala
News Producer 
ABP ASMITA, Ahmedabad

Mittal Desai 
Competitive Exam Preparation

Namdev Barot
Sub Editor 
Divya Bhaskar Digital, Ahmedabad

No data 

Sharmila Solanki
Government Teacher
Danta, Banaskantha

Triptika Banerjee 
Copy Writer
Advertisement Agency, Ahmedabad.

Vikram Gohil
Competitive Exam Preparation

No data

Yera Vaghela
Copy Editor (Trainee)
Sandesh News Channel

No data

Monday, June 1, 2026

હિમાલયનો પ્રવાસ || કાકાસાહેબ કાલેલકર


https://archive.org/details/HimalaynoPravasGujaratiEditKakasahebKalelkar/mode/2up


વૈષ્ણવજન પૉડકાસ્ટ : મુલાકાત આપનાર વિષય-નિષ્ણાતની યાદી


68 : 5-4-2026 : પ્રવીણા મહિચા
69 : 12-4-2026 : દીપક પટેલ
70 : 19-4-2026 : ડંકેશ ઓઝા
71 : 26-4-2026 : ડૉ. હરપાલ બૌદ્ધ
72 : 3-5-2026 : મૂકેશ પટેલ
73 : 10-5-2026 : આભા દેસાઈ
74 : 17-5-2026 : ચિરાગ ઠક્કર
75 : 24-5-2026 : રુચા અંજારિયા
76 : 31-5-2026 : 
ફાલ્ગુની જોશી
77 : 7-6-2026 : ડૉ. દૃષ્ટિ પટેલ
78 : 14-6-2026 : હાર્દિક નાયક તબલાવાદક 
79 : 21-6-2026 : 
નીલુ પટેલ
80 : 28-6-2026 : ડૉ. શિરીષ કાશીકર
81 : 5-7-2026 : ડૉ. કોકિલા સોલંકી    



Saturday, May 23, 2026

📷રઘુ રાયની તસવીરોમાં પ્રતિબિંબિત ગુજરાત 👁️|| ડૉ. અશ્વિનકુમાર



રઘુ રાય એટલે તસવીરકળાનો પર્યાય. રાષ્ટ્રીય સ્તરે ગૌરવ લઈ શકાય એવું નામ. આંતરરાષ્ટ્રીય સ્તરે નામ લઈ શકાય એવું ગૌરવ. આ પ્રતિભા-પુરુષ ૧૮-૧૨-૧૯૪૨થી ૨૬-૦૪-૨૦૨૬ સુધી જીવ્યા. પરંતુ એમણે ઝડપેલી તસવીરો હંમેશાં જીવંત રહેવાની છે. રઘુ રાયે કેવળ તસવીરો નથી લીધી, કિંતુ તત્કાલીન સમયનું વાસ્તવિક પ્રકાશાંકન કર્યું છે. તેઓ તસવીરકળાની તકનિકમાં તેજપ્રતાપી અને છબીની વિષય-પસંદગીમાં તદ્વિદ હતા.

આપણા બહુવિધ ગુજરાતને આપણા એકના એક રઘુ રાયે આબાદ કરેલી તસવીરોથી જોવું-જાણવું અને નાણવું-માણવું હોય તો પુસ્તક હાજર છે જ. સને ૨૦૧૫માં ‘GUJARAT’ નામથી અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલા આ પુસ્તકના લેખક અને તસવીરકાર રઘુ રાય છે. પુસ્તકની સજાવટ પણ રઘુ રાયે કરી છે. લખાણ ઍસ્થર ડેવિડનું અને તકનિકી સહયોગ અમિત ચૌહાણનો છે. આ પુસ્તકમાં ‘રઘુ રાય સેન્ટર ફોર ફોટોગ્રાફી’નો નામજોગ ઉલ્લેખ છે. ૧૩૦ જીએસએમ અને ૧૧.૫ ઇંચના ચોરસ મોં બ્લાં કાગળ ઉપર આકર્ષક મુદ્રણ ધરાવતું ૧૪૪ પાનાંનું આ કૉફી ટેબલ પુસ્તક નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું છે.

‘GUJARAT’ પુસ્તકમાં મુખપૃષ્ઠ ઉપર સ્થાન પામેલી તસવીરની એ ક્ષણને રઘુ રાયે સને ૧૯૮૬માં કચ્છના એક ગામડામાંથી શોધી કાઢી હતી. સિંદૂર ચોપડેલા હારબંધ પાળિયા પાસે ઊભેલાં એક માડી એક ભાયડાને કશુંક કહી રહ્યાં છે. પાળિયા ભલે નિર્જીવ હોય એની આસપાસ જીવતી આવી વાર્તાઓ રઘુ રાયની તસવીરનો વિષય બની જાય છે. પુસ્તકમાં મોટાભાગની તસવીરોની નીચે એકાદ લીટીની માહિતી છે. જોકે, તમામ તસવીરોમાં થોડું રસપ્રદ લખાણ ઉમેરવું જોઈએ. જેથી કરીને વાચકો એ તસવીરોને બરાબર સમજી શકે.

પુસ્તકના ઉઘાડમાં રઘુ રાયે ગુજરાત સાથેના સંબંધોને આલેખ્યા છે. તેમણે પહેલા જ વાક્યમાં ઉત્કૃષ્ટ છબીકાર કિશોર પારેખને ભાવપૂર્વક યાદ કર્યા છે. ઈ.સ. ૧૯૬૬માં કિશોર પારેખ સાથે રઘુ રાયે પહેલી જ વખત ગુજરાતની અને એમાં પણ ખાસ કરીને બરોડાની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ જ્યોતિ ભટ્ટ, જ્યોત્સના ભટ્ટ, અને રાઘવ કનેરિયાને મળ્યા હતા અને તેઓ તરણેતરના મેળાની મુલાકાતે ગયા હતા. પ્રવેશકમાં રઘુ રાયે ગુજરાતી મહિલાઓના ઉષ્માભર્યા સ્મિતને યાદ કરીને નોંધ્યું છે કે, ગુજરાતીઓને એક ધબકતી પ્રજાતિ તરીકે ઘડવામાં તેમનો ફાળો વિશેષ છે. રઘુ રાયના આલેખની સામે ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Garcia Marquez)નું આ અવતરણ ટાંકવામાં આવ્યું છે : "...the strongest influence on you, stronger than anything in your literary background, comes from your cultural and geographical identity." અર્થાત્ "...તમારા પર સૌથી મજબૂત પ્રભાવ, તમારી સાહિત્યિક પૃષ્ઠભૂમિમાં કોઈપણ વસ્તુ કરતાં વધુ મજબૂત, તમારી સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખમાંથી આવે છે." ભારતીય રઘુ રાયના ‘ગુજરાત’ શીર્ષક હેઠળના પુસ્તકની તસવીર-સામગ્રી જોતાં, કોલંબિયાના જગવિખ્યાત લેખક અને પત્રકાર ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝનું આ અવતરણ સૂચક જણાય છે.

પ્રસ્તાવનાના પાનાની ડાબી બાજુએ કચ્છી કન્યા નજરે ચઢે છે. ઈ.સ. ૧૯૮૮માં લેવાયેલી આ તસવીરમાં માલધારી સમુદાયની આ ગ્રામીણ કન્યકાને, શહેરમાંથી આવી ચઢેલા અજાણ્યા અને આધેડ પુરુષ તસવીરકાર સમક્ષ, ખડાં રહેવું પડ્યું છે. આવી અણધારી સ્થિતિના કારણે દીકરીના ભાવગંભીર ચહેરા અને ડાબા હાથની વળ ખાઈ ગયેલી આંગળીઓ ઉપર આપણું ધ્યાન ગયા વિના રહેતું નથી.

રઘુ રાયે હાથ-લીધાં કામો અને દીર્ઘકાલીન પ્રકલ્પો માટે ગુજરાતની મુલાકાતો સમયાંતરે લીધી હતી. તેમની તસવીરોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવાં શહેરો છે તો અલંગ, ખંભાત, જૂનાગઢ, પાલીતાણા જેવાં નગરો છે. શહેરની સાંકડી શેરીઓ છે તો ગામડાંનાં મોટાં ફળિયાં છે. રઘુ રાયની છબીઓમાં જમીનના કણો અને આકાશના રંગો વચ્ચે શિલ્પ-સ્થાપત્ય અને મૂર્તિ-મિનારા જોવા મળે છે.

ગુજરાતનાં વિવિધ નગરોનાં સ્થાનિક બજાર અને રસ્તા રઘુ રાયની તસવીરોમાં આબાદ રીતે ઝિલાયાં છે. તેમણે જીવન સાથે જોડાયેલી ઘણીબધી તસવીરો રસ્તા ઉપર લીધી છે. જેના કારણે જીવનને સમજવાના ઘણા રસ્તા જડી આવે છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા ધોરીમાર્ગો અને એના ઉપરથી પસાર થતા વાહન-વ્યવહારની સાથે જીવન-વ્યવહારને પણ રઘુ રાયે તસવીરોમાં સમાવી લીધા છે. તેમની તસવીરોમાં વિવિધ ધર્મ અને સંપ્રદાય, જ્ઞાતિ અને સંસ્કૃતિને સમાવવાનો સભાન પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમણે પાડેલી છબીઓમાં જ્ઞાતિઓનાં સમૂહ-લગ્નો અને વરઘોડા છે તો સમુદાયના રીત-રિવાજો અને કૌટુંબિક મેળાવડા છે.


રઘુ રાયની તસવીરોમાં સૌરાષ્ટ્રનું સોમનાથ મંદિર અને પાલીતાણાનું જૈન મંદિર છે. ચાંપાનેરની જામા મસ્જિદ અને સુરતની વોરા જમાત મસ્જિદ છે. જૂનાગઢનો મહોબત મકબરો અને ઉનાવાની દરગાહ છે. રઘુ રાયની છબીઓમાં કચ્છના રણના અગરિયા છે. વાંઢે ગયેલા માલધારીઓ અને વિચરતો-વિમુક્ત સમુદાય છે. તેમની છબીઓમાં સરદાર સરોવર બંધના બાંધકામ-મજૂરો છે અને તાપી નદીના તટે રેતની હેરફેર કરતી મજૂરણો છે. રઘુ રાયની તસવીરોમાં હોળી- ધુળેટીના તહેવારની ઉજવણી કરતા છોટાઉદેપુરના આદિવાસી યુવકો માથે લાલ-પીળા ફેંટા બાંધીને વાંસળીના સૂર રેલાવી રહ્યા છે. અન્ય એક તસવીર ગીરના શિરવાણ ગામમાં વસતા આફ્રિકી પ્રજાતિના આદિવાસીઓની છે.


અમદાવાદની વાત કરીએ તો ર.રા.ની તસવીરોમાં સાબરમતી નદીનો કિનારો અને મહાત્મા ગાંધીનો આશ્રમ છે. ખાડિયામાં આવેલો કવિ દલપતરામ ચોક અને નવરંગપુરામાં આવેલી અમદાવાદની ગુફા છે. કાલુપુર-સ્થિત સ્વામીનારાયણ મંદિર અને સરખેજનો રોજો છે. કાંકરિયા વિસ્તારમાં આવેલું ફૂટબોલ ગ્રાઉન્ડ છે તો કાંકરિયા તળાવની મધ્યે આવેલી નગીના વાડી છે. ગણપતિની મૂર્તિઓ બનાવતા કારીગરો છે તો કૂતરાંને ખવડાવતા શહેરીજનો છે. અમદાવાદના રસ્તા પર દ્વિચક્રી ચલાવતી મધ્યમવર્ગીય મહિલાની તસવીરની સામેના પાને હાથલારી હંકારતી શ્રમિકા દૃશ્યમાન થાય છે.

રઘુ રાયે હોલિકા પર્વ નિમિત્તે શ્રદ્ધાળુ યુવકો ઉપર પિચકારીથી રંગફુવારો કરતા પ્રમુખ સ્વામી મહારાજની તસવીર લીધી છે. એક તસવીરમાં ‘સેવા’ સંસ્થાનાં સ્થાપક ઇલા ભટ્ટ છબીની કેન્દ્રભૂમિમાં છે, પણ ઇલાબહેનની ઓળખ સમી મહિલા કાર્યકરો એ તસવીરમાં એમની આસપાસ જોઈ શકાય છે. જમીન ઉપર પલાંઠી જમાવીને બેઠેલા સ્થપતિ બાલકૃષ્ણ વી. દોશીની કુટુંબકબીલા સાથેની તસવીર, ગુજરાતી ઘરોમાં યોજાતી પરિવાર-બેઠકને તાદૃશ કરે છે. સને ૨૦૦૨માં નરેન્દ્ર મોદીની ફાગવેલ મુકામે ગુજરાત ગૌરવ યાત્રાની તસવીર છે તો પુસ્તકના છેલ્લા પાને રાસ-ગરબાની રમઝટની તસવીર છે. રઘુ રાયની વડોદરી તસવીરોમાં એકબાજુ અતિધનિક ગાયકવાડ મહેલ છે બીજીબાજુ અત્યાધુનિક વ્યાવસાયિક સંકુલ છે. વડોદરાના મહારાજા છે તો કળાકાર જ્યોતિ ભટ્ટ છે.

રઘુ રાયની તસવીરોમાં કચ્છડો બારેમાસ છે, ભરપૂર છે, પાણીદાર છે! તસવીરોમાં અંજાર, કંડલા, ભુજ, ભચાઉ, માંડવી, રતનાલ, લખપત જેવાં નગરો સચવાયેલાં છે. જેમાં ભુજમાં બાયોસ્કોપને કૌતુકથી નિહાળી રહેલી છોકરી છે તો શેરી વચ્ચે કાળિયારનું બચ્ચું વિહરે છે. ભુજ શહેરને સાફ-સૂથરું રાખનાર ‘સખી સંગિની જૂથ’ની મહિલા સફાઈકર્મીઓ છે તો પરંપરાગત પોશાકમાં ગ્રામીણ કચ્છી માલધારીઓ છે. રાયની છબીઓમાં કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરવાની હાડમારી દેખાય છે તો ભચાઉમાં ભૂકંપ પછીની કામગીરી જોઈ શકાય છે. બન્ની વિસ્તારમાં મહેમાનને આવકારો આપતી મહિલાઓ છે તો ખારડીયા ગામમાં યુવકને આશીર્વાદ આપતી મહિલાઓ છે. તેમની છબીઓમાં કચ્છના રાજવી પરિવારજનો છે તો કચ્છી લોકસંગીત કલાકારો છે.

પુસ્તકમાં સાલવારીની રીતે સૌથી જૂની છબી પૃષ્ઠ-ક્રમ ૬૫ ઉપરની છે. સને ૧૯૬૬ની આ છબી તરણેતરના મેળાની છે. રાયજી જે ગ્રામીણ સ્ત્રીઓની તસવીર લઈ રહ્યા છે એમના હાવભાવ અકળ છે, પરંતુ એ બે નારની પાછળ એક જણ ડોકિયું કરીને દાંત કાઢી રહ્યો છે. રઘુ રાયે એને પણ કેમેરામાં કેદ કરી લીધો છે!

રઘુ રાયે મોરબીના નગર દરવાજા પાસેના સવાર-બજારની તસવીર લીધી છે. જેમાં વિવિધ કદ-કાઠી અને ભાવ-મુદ્રા ધરાવતાં અનેક સ્ત્રી-પુરુષો ઊભેલાં-બેઠેલાં જોઈ શકાય છે. પણ આ ભીડભાડની વચ્ચે એક બાળક વિસ્મયથી કૂતરાને જોઈ રહ્યું છે. શેરી ઉપર શિશુ અને શ્વાનની આ છબી પર્યાવરણીય સહ-અસ્તિત્વની શોભા બની ગઈ છે.

ગુજરાતી ગાયો રઘુ રાયના કેમેરાની અડફેટે ચડી ગઈ છે! સાંકડી શેરીઓથી માંડીને ધોરીમાર્ગો ઉપર જોવા મળતી ગૌમાતાઓ રાયજીની તસવીરોના કેન્દ્રમાં હોય પણ એની આસપાસ રચાતાં વિષય-વર્તુળના કારણે જ એ ધ્યાનાકર્ષક બની રહે છે. ભુજની આલીશાન હોટેલની ભીતરથી લેવાયેલી તસવીરમાં પ્રવેશદ્વારની બહાર ઊભેલી ગાય નજરે ચડે છે. જોનારને એમ જ લાગે કે આ ગાય હોટેલમાં હમણાં જ પ્રવેશી જશે! અન્ય જગ્યાની તસવીરમાં, ગાય દુકાન આગળ મૂકેલી ખાદ્ય-સામગ્રી ઉપર મોઢું મારીને તેને ખાઈ રહી છે જે પહેલી તસવીરમાં જોઈ શકાય છે. બીજી તસવીરમાં એ ખાદ્ય-સામગ્રીને ગાયના મોઢામાંથી કઢાવવાનો પ્રચંડ પ્રયત્ન કરી રહેલો વેપારી જોઈ શકાય છે. રઘુ રાયની સમયસૂચકતાને કારણે એ છબી-જોટો ‘જીવંત’ બની ગયો છે.

પુસ્તકમાં પૃષ્ઠ ૩૦-૩૧ ઉપરના એક જ વાક્યના વર્ણન પ્રમાણે, એ તસવીર સાબરમતી આશ્રમ મુકામે ચરખા-કાંતણની છે. પણ સ્થળના મામલે એ હકીકતદોષ છે. વર્ષ ૧૯૯૬માં લેવાયેલી આ તસવીર ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના ઉપાસના ખંડની છે. આ તસવીરમાં મહાત્મા ગાંધીજીની વિશાળ કદની કાષ્ટ-પ્રતિકૃતિ ઊડીને આંખે વળગે છે. ગાંધીવિચારના અભ્યાસી દશરથલાલ શાહ વક્તવ્ય આપી રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ વિનોદ ત્રિપાઠી, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના આચાર્ય કનુભાઈ નાયક, ‘રાષ્ટ્રીય સેવા યોજના’ના સંયોજક શંકરલાલ ઉત્તમચંદાણી અને અન્ય સેવકો કાંતણ કરી રહ્યા છે. એ વખતે ઉપાસનાનો સમય સવારના અગિયારથી પોણાબાર સુધીનો હતો. આ તસવીર અગિયાર ત્રીસથી અગિયાર પાંત્રીસની વચ્ચે લેવામાં આવી હતી એ દિવાલ-ઘડિયાળના નાના-મોટા કાંટા ઉપરથી જોઈ શકાય છે. આ લખનાર એ વર્ષમાં, એટલે કે ૧૯૯૬ના ફેબ્રુઆરી માસની વીસમી તારીખે, ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. મહાવિદ્યાલયના ઉપાસના ખંડમાં નિયમિત પ્રાર્થના-કાંતણ વખતની આ લેખકની જે યાદો પડખું ફેરવીને સૂતી હતી એ રઘુ રાયની આ તસવીર દ્વારા ફટાક કરીને ઊભી થઈ ગઈ. આપણને ખુદનો ઇતિહાસ અને વારસો યાદ કરાવે એનું નામ રઘુ રાય છે, મારા ભાઈ!

........................................................................................................

ડૉ. અશ્વિનકુમાર પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે.



........................................................................................................
સૌજન્ય :
'નવજીવનનો અક્ષરદેહ', વર્ષ ૧૪, અંક ૦૪, સળંગ અંક ૧૫૬,
એપ્રિલ, ૨૦૨૬, પૃષ્ઠ : ૧૨૪-૧૨૯

ગ્રંથ-ગુલાલ | માડી મને સાંભરે રે | સંપાદક : ચંદુ મહેરિયા


સામગ્રી-સૌજન્ય : એકત્ર ફાઉન્ડેશન

ચંદુ મહેરિયા | Chandu Maheriya
છબી : ડૉ. અશ્વિનકુમાર | Photograph : Dr. Ashwinkumar


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80_%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%82%E0%AA%AD%E0%AA%B0%E0%AB%87_%E0%AA%B0%E0%AB%87

Sunday, April 26, 2026

Articles on Raghu Rai


https://thewire.in/culture/raghu-rai-the-man-who-saw-everything


https://web.archive.org/web/20160825191321/http://archive.tehelka.com/story_main49.asp?filename=hub050311SEES.asp


https://www.newindianexpress.com/states/delhi/2019/Aug/19/a-good-photographer-needs-fire-in-the-belly-says-award-winning-photojournalist-raghu-rai-2021000.html


https://www.thequint.com/news/india/raghu-rai-on-the-story-behind-his-five-most-iconic-photographs#read-more


https://www.thehindu.com/entertainment/art/in-pictures-india-through-the-lens-of-raghu-rai/article70907647.ece


https://www.thehindu.com/entertainment/art/raghu-rai-photographer-dies-obituary-april-26-2026/article70907984.ece?cx_testId=127&cx_testVariant=cx_1&cx_artPos=2&cx_experienceId=EXPO56ZDYSGX&cx_experienceActionId=showRecommendationsD6E1OEQYOG3N57#cxrecs_s

https://timesofindia.indiatimes.com/life-style/books/interviews/raghu-rai-on-his-book-creativity-and-perfect-muse/articleshow/53963371.cms

Raghu Rai | Interview | The Guardian


https://www.theguardian.com/artanddesign/2010/jan/17/raghu-rai-photography-exhibitions-london

Invisible Interview: Raghu Rai | India: Part 1-2-3-4


https://invisiblephotographer.asia/2012/11/16/photoessay-magicalstreetsofraghuraisindia/

https://invisiblephotographer.asia/2012/11/14/invisibleinterview-raghurai-part1/

https://invisiblephotographer.asia/2012/11/14/invisibleinterview-raghurai-part2/

https://invisiblephotographer.asia/2012/11/14/invisibleinterview-raghurai-part3/


In memory of Raghu Rai: A legendary lens on Indira Gandhi and Emergency


https://www.newslaundry.com/2022/09/29/back-in-time-ep-4-raghu-rai-on-photographing-indira-gandhi-and-bhindranwale

Guftagoo with Raghu Rai


https://www.youtube.com/watch?v=ft4JdLbfh3w

A Journey of Thoughts - with Raghu Rai


https://www.youtube.com/watch?v=-aPWzgFx5uM


છબીની છાંયમાં : રઘુ રાય સાથે લઘુ રાય! || In the Shadow of the Image: Laghu Ray with Raghu Ray!



તસવીર : રઘુ રાય સાથે ડૉ. અશ્વિનકુમાર
સ્થળ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
છબી-સૌજન્ય : વિવેક દેસાઈ
Photo: Dr. Ashwinkumar with Raghu Rai
Place: Gujarat Vidyapith, Ahmedabad 
Photo-Courtesy: Vivek Desai

રઘુ રાય તસવીરોથી સદાય 'જીવંત' રહેશે!


https://www.magnumphotos.com/photographer/raghu-rai/


https://indianexpress.com/article/news-today/photographer-raghu-rai-passes-away-at-83-10656203/


https://www.indiatoday.in/india/story/renowned-photojournalist-raghu-rai-dies-at-83-2901628-2026-04-26


https://www.thehindu.com/entertainment/art/raghu-rai-renowned-photographer-passes-away-at-83/article70907614.ece


https://www.telegraphindia.com/india/raghu-rai-renowned-photographer-who-captured-india-in-iconic-frames-dies-at-83/cid/2157841



https://timesofindia.indiatimes.com/city/delhi/legendary-photographer-raghu-rai-passes-away-at-83-his-lens-captured-indira-gandhi-dalai-lama-mother-teresa/articleshow/130526605.cms


Raghu Rai : 1942-2026

 

Raghu Rai / રઘુ રાય
Photograph : Dr. Ashwinkumar /
છબી : ડૉ. અશ્વિનકુમાર
Date of Photograph : November 23, 2013 / તસવીર-તારીખ : ૨૩ નવેંબર, ૨૦૧૩


આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ અને વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ


https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%86%E0%AA%A7%E0%AB%81%E0%AA%A8%E0%AA%BF%E0%AA%95_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE_%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AA%BF%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F_%E0%AA%B8%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE_%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6

Saturday, April 25, 2026

આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક!


આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક! 🤝

ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલય દ્વારા જાહેર જનતા તરફથી પુસ્તકોનું દાન સ્વીકારવા માટે ‘ગ્રંથ દાન થકી જ્ઞાન સંચય મહોત્સવ–૨૦૨૬’ આયોજિત કરવામાં આવ્યો છે. 

આ મહોત્સવમાં કોઈપણ નાગરિક/સંસ્થા પુસ્તક દાન કરી શકે છે.

🗓️ તારીખ: ૩ મે, ૨૦૨૬ (રવિવાર)

🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૩૦

📍 સ્થળ: ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા

https://forms.gle/d3afSzW8SUN7MePX8 પર ક્લિક કરો અથવા  www.gujaratvidyapith.org પર વિઝિટ કરો.




વર્ષાંત દિવસ

 


Friday, April 17, 2026

PR As Fifth Pillar of Democracy | Hiren Bhatt | Talk @ AMA




Occasion : National PR Day Pre Celebration
Subject : PR As Fifth Pillar of Democracy
Speaker : Mr. Hiren Bhatt, Former Press Secretary to the Hon'ble Governor of Gujarat & Former Joint Director Information Department, Gujarat State
Date & Day : 17th April, 2026, Friday
Time : 6.00 PM
Venue : Ahmedabad Management Association, ATIRA, Ahmedabad

Courtesy :
Vicky Shah (Chairman)
Trilok Sanghani (Secretary)
PRSI Ahmedabad Chapter



Photographs : Dr. Ashwinkumar

Wednesday, April 8, 2026

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમ્મા



9




ડૉ. અશ્વિનકુમાર

07-04-2026, મંગળવાર, રાત્રિના સવા અગિયારથી 08-04-2026, બુધવાર, સવારના પોણા છ સુધી

સતત સાડા છ કલાક સુધી આશરે સોળ કિલોમીટરની અવિરત પરિક્રમા

રામપુરા ઘાટથી રામપુરા ઘાટ, રાજપીપળા, નર્મદા જિલ્લો

'ફિટ ઇન્ડિયા'