અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Gujarati Journalism - After Independence. Show all posts
Showing posts with label Gujarati Journalism - After Independence. Show all posts
Monday, February 2, 2026
Sunday, January 19, 2025
Saturday, June 22, 2024
Thursday, May 9, 2024
Press Release : Press information Bureau
The President of India confers Padma Bhushan to Shri Hormusji N. Cama, Dr. Ashwin Balachand Mehta, Shri Pyarelal Ramprasad Sharma, Shri Kundan Ramanlal Vyas of Maharashtra during Civil Investiture Ceremony
Wednesday, February 21, 2024
Padma Bhushan Awards | 2024
Shri Kundan R Vyas,
Veteran Journalist - leading respected media group Janmabhoomi for 5 decades
Tuesday, January 9, 2024
પુસ્તક-વિમોચન || આઠ કૉલમની આલમ || વરિષ્ઠ પત્રકાર મહેશ ઠાકરનાં સંસ્મરણ અને લેખનનું પત્રકાર દીકરી બેલા ઠાકરે કરેલું સંપાદન
Sunday, June 13, 2021
આજથી તાપી તટે ‘દિવાદાંડી’ની ભૂમિકામાં ‘લોકસત્તા-જનસત્તા’ અખબાર
આ એ ભૂમિ છે, જ્યાં નર્મદે ‘દાંડિયો’ પીટયો હતો. આ એ ભૂમિ છે જેણે પરતંત્ર ભારતને દાંડીની દિશા દાખવી હતી. એ ભૂમિ પર આજે ‘સત્ય’ વધુ એકવાર ‘દિવાદાંડી’ બનવા ખડું થઈ રહ્યું છે - નીડર અને નિષ્પક્ષ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ સ્વરૂપે.
આ દિવાદાંડીનો પ્રકાશ દિશાભાન ભૂલેલા શાસકોને સાચા માર્ગે વળવા આંગળી ચિંધશે. ન્યાય અને અધિકાર પેટે સવલત-સુવિધાઓ માટે ઝઝુમતા નાગરિકો કાજે ‘મશાલ’ રૂપે પ્રગટશે. ચોથી જાગીર તરીકેની રચનાત્મક અને જરૂર પડયે કઠોર ભૂમિકા ભજવવાના ફોલાદી સંકલ્પ અને સ્વભાવ સાથે ‘લોકસત્તા-જનસત્તા’ આજથી સુરતની પોતાની સ્વતંત્ર-અલાયદી આવૃત્તિ સાથે આપની સમક્ષ પ્રકટ થઈ રહ્યું છે.
દીર્ઘકાળ સુધી વડોદરા-સુરત ખાતેથી ‘લોકસત્તા’ અને અમદાવાદ તથા રાજકોટ ખાતેથી ‘જનસત્તા’ના મથાળા હેઠળ પ્રકાશિત થઈ ૧૯૫૨થી ગુજરાતના તમામ ક્ષેત્રે અસરકારક ભૂમિકા ભજવનાર એક સમયના પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર જૂથની ગુજરાતી આવૃત્તિઓ તરીકે માન-મોભો મેળવનાર ‘લોકસત્તા-જનસત્તા’ હવે વડોદરા સ્થિત ઈન્કપોટ પબ્લિકેશન પ્રા.લિ.ની માલિકીનું બન્યું છે. આ ગાળા દરમિયાન વચ્ચેના થોડા સમય અખબારી વિશ્વમાં પાછલી હરોળમાં ધકેલાઈ ગયેલું ‘લોકસત્તા-જનસત્તા’ હવે પુનઃ નવા જાેમ-જુસ્સા અને ઝનૂન સાથે છેલ્લા પાંચ વર્ષથી આગેકૂચ કરી રહ્યું છે. આ પ્રયાસના ભાગરૂપે વડોદરા ઉપરાંત અમદાવાદ આવૃત્તિનું પ્રકાશન સફળ રીતે સંપન્ન થયા બાદ આજે હવે આ અખબાર એની ત્રીજી સ્વતંત્ર આવૃત્તિ તરીકે ‘સુરત’ની ભૂમિ પર ડગ માંડી રહ્યું છે.
તંદુરસ્ત લોકશાહી માટે અનિવાર્ય એવી ચોથી જાગીરના મોકળા મેદાનમાં આ અખબાર વધુ એકવાર અસરકારક ભૂમિકા સાથે પોતાની ખ્યાતિના ઝંડા ગાડશે એમાં કોઈ બેમત નથી. અલબત્ત, આ માટે સહૃદયી વાચકો, વિતરકબંધુઓ અને વિજ્ઞાપનકારોની હૂંફ અને સહકાર અનિવાર્ય જ હોય એ સ્વાભાવિક છે અને એ અમને મળશે જ એવી અમને આશા છે.
દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનમાં વવાઈ રહ્યું આ બીજ જાેતજાેતામાં ઘટાદાર વૃક્ષ બને એવી આપના અને ઈશ્વર ચરણે પ્રાર્થના...
લિ. અનિલ દેવપુરકર
ગ્રૂપ એડિટર
સંજય શાહ
સી.એમ.ડી. (ઈન્કપોટ પબ્લિકેશન પ્રા.લિ.)
Wednesday, April 28, 2021
Saturday, January 30, 2021
Subscribe to:
Posts (Atom)



