Showing posts with label Dr. Gaurang Jani. Show all posts
Showing posts with label Dr. Gaurang Jani. Show all posts

Thursday, September 16, 2021

અડધી ચા અને આખી ચર્ચા

 

ડૉ. ગૌરાંગ જાની, સદાપ્રવૃત્ત સમાજશાસ્ત્રી
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

મુરબ્બી, માર્ગદર્શક, મિત્ર ડૉ. ગૌરાંગ જાની સાથે : અડધી ચા અને આખી ચર્ચા 
સ્થળ : કસ્તૂરબા અલ્પાહારગૃહ, ગૂજરાત વિદ્યાપીઠ
તારીખ : ૧૬-૦૯-૨૦૨૧, ગુરુવાર

Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)