Showing posts with label Ketan Rupera. Show all posts
Showing posts with label Ketan Rupera. Show all posts

Thursday, June 10, 2021

દેશપારના ગુજરાતી પત્રકારત્વનું દસ્તાવેજીકરણ




પુસ્તક : એક ગુજરાતી, દેશ અનેક
લેખક : ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી
સંપાદક : કેતન રુપેરા

Wednesday, February 8, 2017

યુવા પત્રકાર અને સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન'

 

  

દિલ્હીસ્થિત ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ અને ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ દ્વારા યુવા પત્રકારોને કાકાસાહેબ કાલેલકર સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ૩૧-૧૨-૨૦૧૬ના રોજ યુવા પત્રકાર અને પાકટ સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન' મેળવવા બદલ અભિનંદન. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પારંગત (૨૦૦૩-૨૦૦૫) અને અનુપારંગત (૨૦૦૫-૨૦૦૭) વિદ્યાર્થી છે. 'नवजीवनનો અક્ષરદેહ'ના સંપાદક અને 'નિરીક્ષક'ના સંપાદન-સહાયક કેતન ગાંધીસિંચ્યા માર્ગે પત્રકારત્વના માધ્યમનો નમૂનેદાર પ્રયોગ કરી રહ્યા છે.





તસવીર-સ્થળ : પ્રાણજીવન છાત્રાલય, ગૂજરાત વિદ્યાપીઠ
તસવીરો : ડૉ.અશ્વિનકુમાર // Photographs : Dr. Ashwinkumar

કેતન રૂપેરાના કાર્ય-પરિચય માટે નીચેની કડી ઉપર પહોંચવું જ રહ્યું : 



Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)