પૂર્વ વિદ્યાર્થી હિરેન દુબળાએ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થયાના સમાચાર આપ્યા. અમે વિદ્યાર્થીઓને લઈને આ રેલગાડી દ્વારા બીલીમોરાથી વઘઈ પહોંચ્યા હતા. ઈ.સ. ૨૦૧૮માં ડાંગ જિલ્લામાં કરેલી ગ્રામજીવનયાત્રા સાથે આ રેલપ્રવાસની યાદો જોડાયેલી છે.
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!
Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-2018. Show all posts
Showing posts with label Graam-Jeevan-Pad-Yaatraa-2018. Show all posts
Saturday, December 12, 2020
Friday, October 5, 2018
Monday, October 1, 2018
ગ્રામજીવન પદયાત્રા
ડાંગ જિલ્લામાં અમારી ગ્રામજીવન પદયાત્રા
જાખાના, તાલુકો : આહવા, જિલ્લો : ડાંગ
તારીખ : ૩૦-૦૯-૨૦૧૮થી ૦૫-૧૦-૨૦૧૮
Subscribe to:
Posts (Atom)