Wednesday, November 24, 2021

ગ્રામશિલ્પી રમણભાઈ સંગાડા (દાહોદ) : ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાતે / Ramanbhai Sangada


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગ્રામશિલ્પી : રમણભાઈ સંગાડા (પૂર્વ વિદ્યાર્થી, ગૂજરાત વિદ્યાપીઠ)  
ગામ : પરમારના ડુંગરપુર
તાલુકો : સંજેલી 
જિલ્લો : દાહોદ

Tuesday, November 23, 2021

આંગણે આવી આકાશવાણી

 

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Thursday, November 18, 2021

'એકત્ર'નો ગ્રન્થ-ગુલાલ : પ્રેમાનંદ આખ્યાન શ્રેણી - ૧ || શ્રેણી-સંપાદક : રમણ સોની




કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે.

આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે.


આ આખ્યાનોના દરેક સંપાદકે–
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.

એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે.

વાંચો –

૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની
૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા
૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ
૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની
૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા



ગાંધીજીનો બાઇબલ ખંડ


Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર


ગાંધીજીનો બાઇબલ ખંડ
પ્રાણજીવન વિદ્યાર્થીભવન,
ગૂજરાત વિદ્યાપીઠ,
આશ્રમ-માર્ગ, અમદાવાદ

Thursday, November 11, 2021

The Global Communication Education Conclave : a unique 75-day event from October, 2021 to April, 2022


The Global Communication Education Conclave, a unique 75-day event involving Indian and global academics and professionals, intends to celebrate this diversity with scholarly contributions from varied perspectives in this unique online conclave.

This Conclave is stretched from October 21, 2021, and ending on April 10, 2022.

Time: 7.30 PM to 9.00 PM.

75 Years, 75 days, 90 minutes, 75 Indian Stalwarts, 75 Foreign Stalwarts, 75 Govt. Officials, 75 Books/Reports, 150 Young Researchers: All on ONE Platform in 2021-22.


Kindly watch First 9:00 minutes for the introduction of the global conclave.
Watch Prof. (Dr.) Ashwinkumar's role and responsibility @ 07:57 to 08:56.