Showing posts with label Gandhi quotation - Do or Die. Show all posts
Showing posts with label Gandhi quotation - Do or Die. Show all posts

Tuesday, August 9, 2022

“કરેંગે યા મરેંગે”


દેશને સંદેશો

ઑગસ્ટ ૯, ૧૯૪૨

"સ્વાતંત્ર્યના દરેક અહિંસક સૈનિકે એક કાગળ ઉપર “કરેંગે યા મરેંગે” એ સૂત્ર લખી નાખી પોતાના કપડા ઉપર ચોટાડવું જેથી પોતે સત્યાગ્રહ કરતાં મરી જાય તો તેને અહિંસામાં ન માનનારાં બીજાં તત્ત્વોથી અલગ તારવી શકાય."

ગાંધીજી

૭૬:૪૨૧