દેશને સંદેશો
ઑગસ્ટ ૯, ૧૯૪૨
"સ્વાતંત્ર્યના દરેક અહિંસક સૈનિકે એક કાગળ ઉપર “કરેંગે યા મરેંગે” એ સૂત્ર લખી નાખી પોતાના કપડા ઉપર ચોટાડવું જેથી પોતે સત્યાગ્રહ કરતાં મરી જાય તો તેને અહિંસામાં ન માનનારાં બીજાં તત્ત્વોથી અલગ તારવી શકાય."
ગાંધીજી
૭૬:૪૨૧
અશ્વિનની અક્ષર આકાશિકા (અ અં આ ઇ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ) બ્લોગમાં દાખલ થતી વેળાએ પગરખાં ઉતારવાં આવશ્યક નથી!