Monday, September 14, 2015

'વિદ્યા વધે એવી આશે' પુસ્તકનું વિમોચન


તસવીર : પ્રશાંત કુહીકર

ડાબેથી જમણે વ્યક્તિ-ક્રમ :

વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી; પુસ્તકના મુદ્રક અને મુખ્ય વિક્રેતા)
અનામિક શાહ (ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક; કાર્યક્રમના વિશેષ વક્તા) 
ગૌરાંગ જાની (સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક; પુસ્તકના લેખક)
કેતન રૂપેરા (ગાંધીવિષયક પત્રકાર; પુસ્તકના પ્રત-સંપાદક)
ઇલા ભટ્ટ (ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ; પુસ્તકનાં વિમોચક) 
હર્ષદ પટેલ (શિક્ષણશાસ્ત્રના સહપ્રાધ્યાપક; પુસ્તકના પ્રકાશક (ક્ષિતિ પબ્લિકેશન))
મિત્તલ પટેલ (વિચરતા સમુદાય સમર્થન મંચનાં કર્મશીલ; પુસ્તકનાં આવકારક)
અશ્વિનકુમાર (પત્રકારત્વના સહપ્રાધ્યાપક, કાર્યક્રમના સંચાલક)

No comments:

Post a Comment