Wednesday, December 10, 2014

કાકાસાહેબ કાલેલકર (૦૧-૧૨-૧૮૮૫થી ૨૧-૦૮-૧૯૮૧) : સમગ્ર સાહિત્ય


કાકાસાહેબ કાલેલકર / Kakasaheb Kalelkar

કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫

વિગત-સંકલન : ડૉ. અશ્વિનકુમાર
.................................................................................................................................

કાલેલકર ગ્રંથાવલિ : ૦૧ : પ્રવાસ : પૃષ્ઠો : ૪૯૨
હિમાલયનો પ્રવાસ
બ્રહ્મદેશનો પ્રવાસ
પૂર્વ આફ્રિકામાં 
શર્કરાદ્વીપ મોરેશિયસ

કાલેલકર ગ્રંથાવલિ : ૦૨ : પ્રવાસ : પૃષ્ઠો : ૬૧૪
ઊગમણો દેશ 
જીવનલીલા
ભારતદર્શન 
પ્રવાસ અને પ્રકૃતિલક્ષી અગ્રંથસ્થ નિબંધો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૩ : લલિત નિબંધ : પૃષ્ઠો : ૬૭૯ 
જીવનનો આનંદ 
રખડવાનો આનંદ 
અવારનવાર

કાલેલકર ગ્રંથાવલિ : ૦૪ : કેળવણીવિષયક લેખો : પૃષ્ઠો : ૬૩૮ 
જીવનવિકાસ 
અન્ય અગ્રંથસ્થ લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૫ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૬૧૨
જીવનસંસ્કૃતિ
ગુજરાતમાં ગાંધીયુગ
પ્રકીર્ણ

કાલેલકર ગ્રંથાવલિ : ૦૬ : સમાજ અને સંસ્કૃતિ : પૃષ્ઠો : ૫૯૨
જીવતા તહેવારો
સંસ્કૃતિ, સમાજ, સ્વદેશી તથા રાજ્યવિષયક લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૭ : આત્મકથાનકો : પૃષ્ઠો : ૬૭૨
સ્મરણયાત્રા
મનોમંથન
જાહેર જીવનનો પ્રારંભ
જીવનનિવેદન
ધર્મોદય
જીવનસભર ઈશ્વરકૃપા
ઓતરાતી દીવાલો

કાલેલકર ગ્રંથાવલિ : ૦૮ : આત્મચરિત્ર અને ચરિત્રસંકીર્તન : પૃષ્ઠો : ૭૦૮
આત્મચરિત્રવિષયક અગ્રંથસ્થ લેખો
બાપુની ઝાંખી
મીઠાને પ્રતાપે
ગાંધીપરિવારના જ્યોતિર્ધરો
નારીજીવન-પરિમલ
ચરિત્રસંકીર્તન

કાલેલકર ગ્રંથાવલિ : ૦૯ : સાહિત્યવિષયક લેખો : પૃષ્ઠો : ૬૬૧
જીવનભારતી
સાહિત્યચિંતન
કેટલાક સાહિત્યસર્જકો

કાલેલકર ગ્રંથાવલિ : ૧૦ : સાહિત્યવિષયક લેખો - ૦૨ : પૃષ્ઠો : ૫૮૭
રવીન્દ્ર-સૌરભ
રવિચ્છવિનું ઉપસ્થાન અને તર્પણ
રવીન્દ્રનાથવિષયક અગ્રંથસ્થ લેખો 
ભજનાંજલિ 
સાહિત્યવિષયક અગ્રંથસ્થ લેખો

કાલેલકર ગ્રંથાવલિ : ૧૧ : ધર્મ(ચિંતન) : પૃષ્ઠો : ૬૬૪
જીવનચિંતન
જીવનવ્યવસ્થા
વાત્સલ્યની પ્રસાદી
જીવનયોગની સાધના

કાલેલકર ગ્રંથાવલિ : ૧૨ : ધર્મચિંતન - ૦૨ : પૃષ્ઠો : ૫૮૬
સંકલિતા ભગવદ્દગીતા
ગીતાધર્મ
જીવનપ્રદીપ
પરમ સખા મૃત્યુ
જ્યાં દરેકને પહોંચવું જ છે

કાલેલકર ગ્રંથાવલિ : ૧૩ : વાસરી - ૦૧ : પૃષ્ઠો : ૫૮૪
ઈ.સ. ૧૯૨૯થી ઈ.સ. ૧૯૩૨
ઈ.સ. ૧૯૩૪થી ઈ.સ. ૧૯૪૮
પ્રાસંગિક પ્રતિસાદ (ઈ.સ. ૧૯૬૮)

કાલેલકર ગ્રંથાવલિ : ૧૪ : વાસરી - ૦૨ : પૃષ્ઠો : ૫૮૩
સંધ્યા-છાયા (ઈ.સ. ૧૯૬૯) 
(ઈ.સ. ૧૯૭૦)
(ઈ.સ. ૧૯૭૧)

કાલેલકર ગ્રંથાવલિ : ૧૫ : કાકાસાહેબનું પત્રસાહિત્ય : પૃષ્ઠો : ૭૨૨
શ્રી નેત્રમણિભાઈને પત્રો
ચિ. ચંદનને
વિદ્યાર્થિનીને પત્રો
પ્રભુદાસ ગાંધીને પત્રો
સરોજિની નાણાવટીને પત્રો
કુસુમ શાહને પત્રો


કાલેલકર ગ્રંથાવલિ : ભાગ - ૦૧થી ૧૫ : કુલ પૃષ્ઠો : ૯૩૯૪
.................................................................................................................................

અવસર અને ઉપક્રમ :

ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ
૩૦-૦૧-૨૦૧૫, શુક્રવારથી ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર

વિષય : કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
વક્તા : ડૉ. અશ્વિનકુમાર
તારીખ : ૦૧-૦૨-૨૦૧૫, રવિવાર
સમય : ૦૨:૧૫થી ૦૩: ૩૦

1 comment: