Saturday, December 9, 2023

ડૉ. ખ્યાતિ પુરોહિતને કાકાસાહેબ કાલેલકર રાષ્ટ્રીય પારિતોષિક

 




ખ્યાતિ પુરોહિત પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠનાં પારંગત વિદ્યાર્થિની (વર્ષ : ૨૦૦૩-૨૦૦૫) છે.

પત્રકારત્વમાં રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવવા બદલ ખ્યાતિને અભિનંદન.


1 comment: