Monday, December 12, 2022

ગાંધીજી કહે છે : તબિયત વિશે


બને તેટલી ખુલ્લી હવા;
શુદ્ધ પ્રાણાયામ;
કસરત નિયમસર અને મર્યાદિત;
સાફ દાંત ને પેઢાં;
ખોરાકમાં મુખ્ય દૂધ, દહીં, ફળ, શાક પ્રમાણસર રોટી સાથે;
ઓછામાં ઓછું ભાતનો ત્યાગ;
કઠોળનો ત્યાગ, સાકરનો ત્યાગ.
આટલું ન સંભાળવાથી ઘણા ઉપદ્રવ થાય છે.

- બાપુના આશીર્વાદ

નરહરિ પરીખને પત્ર
૧૬-૦૪-૧૯૩૩


No comments:

Post a Comment