Monday, June 9, 2014

ગાંધી જીવન-કવન વિષયક લખાણોની યાદી /// ડૉ. અશ્વિનકુમાર

.................................................................................................................................

કાવ્ય :

* કારણ, 'નિરીક્ષક', ૧૬-૦૨-૧૯૯૮, પૃષ્ઠ : ૩૨

* મહાત્મા ગાંધી : હાઈકુ પંચમ, 'નયા માર્ગ', ૧૬-૦૧-૨૦૧૧, પૃષ્ઠ : ૩૬

.................................................................................................................................

લેખ :

* ગાંધીજી : જાહેર જીવનમાં મોડેલ, જાહેર ખબરમાં મોડેલ, 'નિરીક્ષક', ૦૧-૧૨-૨૦૦૧,પૃષ્ઠ : ૧૪

* ગાંધીજી : સફળ પ્રત્યાયક તરીકે, 'દૃષ્ટિ' ( 'ગાંધીવિચાર' વિશેષાંક ), ઓક્ટોબર, ૨૦૦૪, પૃષ્ઠ : ૦૫-૧૦

* રવિને અજવાળતી મુન્નાભાઈની 'ગાંધીગીરી', 'અભિદૃષ્ટિ', નવેમ્બર, ૨૦૦૬, પૃષ્ઠ : ૦૧-૦૨

* 'હિંદ સ્વરાજ', મો.ક.ગાંધી અને ચર્ચા એક શબ્દ માટેની!, 'એઇડ્સ પ્રતિકાર', ડિસેમ્બર, ૨૦૦૬, પૃ.૦૩-૦૫

* પ્રામાણિકતાના 'શિક્ષકો' : 'ભણેલો' વિદ્યાર્થી અને 'અભણ' ગ્રામનારી, 'વલોણું', જાન્યુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૦૩-૦૪

* ધાબળા સાથે હૂંફ ઓઢાડે તેનું નામ કેળવણી, 'અભિદૃષ્ટિ', ૨૦૦૮પુનર્મુદ્રણ : 'ગ્રામગર્જના', ૧૫-૦૧-૨૦૦૮, પૃષ્ઠ : ૦૨

* ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન, 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃષ્ઠ : ૪૦-૪૧
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ: 229-230
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2013; અંક : 13, પૃષ્ઠ : 03-05
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૦૧-૦૧-૨૦૧૫; અંક : ૨૬૧, પૃષ્ઠ : ૦૬-૦૭

* ગાંધીજી : નોખી માટીના અનોખા પત્રકાર, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃષ્ઠ : ૧૩-૨૦

* નવતર ગાંધી-યોજના : સૂતરના તાંતણે સામયિક!, 'ગ્રામનિર્માણ', ઓગસ્ટ-ઓક્ટોબર ૨૦૧૦, પૃષ્ઠ : ૩-૫
પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 18, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 236-238

* ગાંધીના સંગમાં સરદારના વ્યંગ, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૧૨-૨૦૧૦, બુધ, 'કળશ' : 'સરદાર વિનાનાં સાઠ વર્ષ', પૃષ્ઠ : ૦૪
પુનર્મુદ્રણ : ગ્રામનિર્માણ

* ઉપવાસ, ગાંધીજી અને આપણે બધાં, 'દિવ્ય ભાસ્કર', ૧૭-૦૮-૨૦૧૧, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* કુલપતિ ગાંધીજીનું ભાષણ : પવિત્ર સંભારણ અને પ્રેરણાનું ઝરણ,' અભિદૃષ્ટિ' (ISSN 0971-6629), સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃષ્ઠ : ૨૧-૨૨
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 18, સંપાદક: રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, માર્ચ, 2013, પૃ.43-44
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૧૦-૨૦૧૪; અંક : ૨૫૬, પૃષ્ઠ : ૦૪-૦૫

* પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૦૬-૧૩

* ગાંધીના ટપાલી, સ્મરણગ્રંથ : 'ગાંધી સાહિત્યના સારથિ : જિતેન્દ્ર દેસાઈ', સંપાદક : કેતન રૂપેરા, કપિલ રાવલ; પ્રથમ આવૃત્તિ; મે, ૨૦૧૨; પૃષ્ઠ : ૧૦૭-૧૦૮; પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ

* ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ, મેળવણી વડે શાંતિ ; 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), જુલાઈ,૨૦૧૨,પૃષ્ઠ : ૦૬-૦૮
પુનર્મુદ્રણ : 'આદિત્ય કિરણ' (ISSN 0974-4657), દીપોત્સવી અંક, અંક : 8, નવેમ્બર, 2012, પૃ. 59-61

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
માતૃભાષા ભાષાપ્રબોધ (પત્રિકા), ; સંપાદક : પિંકી યજ્ઞેશ પંડ્યા, 21-07-2012, પૃ. 29-30
પુનર્મુદ્રણ : 'શાશ્વત ગાંધી' : પુસ્તક : 15, સંપાદક : રમેશ સંઘવી, ડૉ. યોગેન્દ્ર પારેખ, ડિસેમ્બર, 2012, પૃ.28-29
પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2013 અને માર્ચ-એપ્રિલ, 2013 ; સંયુક્ત અંક : 09-10, પૃષ્ઠ : 32-33
પુનર્મુદ્રણ : 'ઘટના-વિશેષ', 'દિવ્ય ભાસ્કર', ૦૭-૦૧-૨૦૧૫, બુધવાર, 'કળશ' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* ગાંધીજીના પૂતળાને મરણ-ચાદર
'નિરીક્ષક', 16-05-2014, પૃષ્ઠ : 02

આશ્રમકથા - 01
* સત્યજીવીના સત્યાગ્રહાશ્રમની શતાબ્દી'નિરીક્ષક', 16-06-2014, પૃષ્ઠ : 16-17
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-07-2014; અંક : 249, પૃષ્ઠ : 03-04
પુનર્મુદ્રણ : http://opinionmagazine.co.uk/details/1507/સત્યજીવીના-સત્યાગ્રહાશ્રમની-શતાબ્દી

* પૂતળીબાઈના પુત્ર : પોતાના પૂતળા પરત્વે 
નવજીવનનો અક્ષરદેહ, સળંગ અંક : 16-17, જૂન-જુલાઈ, 2014, પૃષ્ઠ : 179-180
પુનર્મુદ્રણ : 'વિ-વિદ્યાનગર'(ISSN 0976-9809)સળંગ અંક : 516, ઓક્ટોબર, 2014, પૃષ્ઠ : 28-29

આશ્રમકથા - 02
* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
'નિરીક્ષક', 16-07-2014, પૃષ્ઠ : 10-11
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-08-2014; અંક : 251, પૃષ્ઠ : 09-10-08

આશ્રમકથા - 03
* આશ્રમમાં અમલયુક્ત એકાદશવ્રત'નિરીક્ષક', 16-08-2014, પૃષ્ઠ : 12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-09-2014; અંક : 253, પૃષ્ઠ : 01-03

આશ્રમકથા - 04
* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
'નિરીક્ષક', 01-09-2014, પૃષ્ઠ : 11-12
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', 01-10-2014; અંક : 255, પૃષ્ઠ : 09-11

* ગાંધીજીના પત્રકારત્વમાં લૈંગિક સમાનતા થકી સંપોષિતતાનો વિમર્શ
'વિદ્યાપીઠ' ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૪, ઓક્ટોબર-ડિસેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૯૫-૧૦૦

ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
'સમાજકારણ' (ISSN 2319-3522) (ગુજરાત સામાજિક સેવામંડળનું મુખપત્ર), વર્ષ :૦૯, અંક : ૦૧, જાન્યુઆરી, ૨૦૧૫, પૃષ્ઠ : ૪૭-૫૦
પુનર્મુદ્રણ : 'સર્વોદય પ્રેસ સર્વિસ', ૧૫-૦૫-૨૦૧૫; અંક : ૨૭૦, પૃષ્ઠ : ૦૫-૦૮

* રાષ્ટ્રમાતા કસ્તૂરબા : આખરી વિદાયવેળાએ
'વિગત-વિશેષ', 'દિવ્ય ભાસ્કર' દૈનિક, ૨૨-૦૨-૨૦૧૫, રવિવાર, 'સનડે' પૂર્તિ, પૃષ્ઠ : ૦૨

* સ્મૃતિતર્પણ : ગાંધી-સરદારના લાડકવાયા // 'દિવ્ય ભાસ્કર વિશેષ'
                                ગાંધીવિચારના ભાષ્યકાર : કિશોરલાલ મશરૂવાળા
                                અર્થશાસ્ત્રી, ચરિત્રકાર, અનુવાદક : નરહરિ પરીખ
                                શ્રમિકોના સાથી : શંકરલાલ બેંકર
'દિવ્ય ભાસ્કર', ૧૪-૦૮-૨૦૧૫, શુક્રવાર, પૃષ્ઠ : ૧૨

'હિંદ સ્વરાજ'નો કર્ણવેધી શબ્દ
'નવજીવનનો અક્ષરદેહ', માર્ચ, ૨૦૧૬, સળંગ અંક : ૩૫, પૃષ્ઠ : ૬૯-૭૦

ભૌગોલિક નહીં, ઐતિહાસિક છે દાંડીકૂચ!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૩-૨૦૧૬, મંગળવાર

અમદાવાદે એમને 'આચાર્ય'ની ઓળખ આપી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૫-૦૩-૨૦૧૬, મંગળવાર

મોરારજી દેસાઈ : દીર્ઘાયુ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૧૨-૦૪-૨૦૧૬, મંગળવાર

* ગાંધીજીએ જ્યારે કોચરબમાં આશ્રમ ખોલ્યો
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૨, 'દિવ્ય ભાસ્કર', ૨૨-૦૫-૨૦૧૬, રવિવાર

* આશ્રમજીવન, આભડછેટ, અને ‘નાઈન ઈલેવન’!
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧-૦૩, 'દિવ્ય ભાસ્કર', ૧૧-૦૯-૨૦૧૬, રવિવાર

* અમદાવાદ ઊજવશે મહાદેવ દેસાઈની જન્મજયંતી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૦૧-૦૧-૨૦૧૭, રવિવાર

'જીવંતકળાગૌરવ અને ગાંધીગૌરવ રણછોડભાઈ પુરાણી
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૨-૨૦૧૭, રવિવાર

ગાંધીજીના તંબુનાં રખેવાળ શાંતાબહેન રાજપ્રિય
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૬, 'દિવ્ય ભાસ્કર', ૨૬-૦૩-૨૦૧૭, રવિવાર

* મોહનદાસ ગાંધી, વતન-વાપસી, અને માતૃભાષા-ગૌરવ
પુનર્મુદ્રણ : 'સાધના', ૨૯-૦૪-૨૦૧૭ (ગુજરાત સ્થાપનાદિન વિશેષાંક : 'માતૃભાષા ગુજરાતી : ગઈકાલ, આજ, અને આવતીકાલ'), પૃષ્ઠ : ૨૪-૨૫

સાબરમતીના સંગાથેસત્યાગ્રહાશ્રમની શતાબ્દીએ
'આપણું અમદાવાદ', 'સિટી ભાસ્કર' પૂર્તિ, પૃષ્ઠ : ૦૧, 'દિવ્ય ભાસ્કર', ૧૮-૦૬-૨૦૧૭, રવિવાર

** મો. ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ્ય'
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ'(પુસ્તક-પરિચય વિશેષાંક), જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૭, સળંગ અંક : ૫૧-૫૩, પૃષ્ઠ : ૨૫૮

* સત્યાગ્રહાશ્રમનું બંધારણ : પૂર્વતૈયારી અને પ્રતિબદ્ધતા
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૨૫-૦૫-૨૦૧૮

* નાઈન ઈલેવન : મુકામ કોચરબ
પુનર્મુદ્રણ : 'Gandhiana' વિભાગ, 'ઓપિનિયન સામયિક, યુકે', ૧૧-૦૯-૨૦૧૮
http://opinionmagazine.co.uk/details/3831/nine-eleven-mukaam-kocharab

* ગાંધીના 'હિંદ સ્વરાજ'માં ગ્રામચેતના
પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૮, સળંગ અંક : ૬૬-૬૭, પૃષ્ઠ : ૩૪૫-૩૪૯

.................................................................................................................................

ગ્રંથસમીક્ષા 

* 'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ'
વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133 , ખરેખર અંક-પ્રકાશન : જૂન, 2013 !પુનર્મુદ્રણ : 'નવજીવનનો અક્ષરદેહ', ઓગસ્ટ, 2013, પૃષ્ઠ : 196-201

* ‘હિંદ સ્વરાજ : અહિંસક સંસ્કૃતિની ખોજ’
'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794),
વર્ષ : ૫૨, અંક : ૦૩, જુલાઈ-સપ્ટેમ્બર : ૨૦૧૪,  પૃષ્ઠ : ૮૯-૯૨

* 'હિંદ સ્વરાજ' : વિશિષ્ટ આવૃત્તિની વાત
'નવજીવનનો અક્ષરદેહ', જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૧૬, સળંગ અંક : ૩૩-૩૪, પૃષ્ઠ : ૦૮-૧૩
https://issuu.com/navajivantrust/docs/navajivanno_akshardeh_2016-01___02-

* મો.ક. ગાંધીનું સૌપ્રથમ છતાં છેવટના વિચારો દર્શાવતું પુસ્તક : 'હિંદ સ્વરાજ'
સંક્ષિપ્ત પુસ્તક-પરિચય, 'નવજીવનનો અક્ષરદેહ', મે, ૨૦૧૬, સળંગ અંક : ૩૭, પૃષ્ઠ : ૧૫૧

................................................................................................................................

અનુવાદ :

* યુદ્ધવિરોધી સત્યાગ્રહ (અનુવાદ), 'વિનોબાની વાણી', સંપાદક : રમેશ બી.શાહ, ઇમેજ પબ્લિકેશન, અમદાવાદ, ફેબ્રુઆરી, ૨૦૦૮, પૃષ્ઠ : ૨૧૭-૨૨૬

.................................................................................................................................

સંપાદન :

* 'ગાંધીવિચાર' વિશેષાંક, 'દૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૦૪, કુલ પૃષ્ઠ : ૦૪+૩૨

* 'ગાંધીદર્શન' વિશેષાંક, 'અભિદૃષ્ટિ', ઓક્ટોબર, ૨૦૧૦, પૃ.૩૨

* 'ગાંધીચિંતન' વિશેષાંક, 'અભિદૃષ્ટિ' ( ISSN 0971-6629 ), ઓક્ટોબર, ૨૦૧૧, પૃ.૩૨

.................................................................................................................................

દસ્તાવેજી ચલચિત્રો માટે સંશોધન અને લેખન :

* ગૂજરાત વિદ્યાપીઠ : કેળવણી વડે ક્રાંતિ,મેળવણી વડે શાંતિ, ઈ.સ. ૨૦૦૬

* હળવી દારૂબંધી : ભારે વિરોધ, ઈ.સ.૨૦૦૭

* ગ્રામજીવનયાત્રા : સાચું ભારત, સાચું શિક્ષણ, ઈ.સ.૨૦૦૭

* ગ્રામજીવન પદયાત્રા : સમાજદર્શનથી સમજદર્શન, ઈ.સ.૨૦૦૮

* ગૂજરાત વિદ્યાપીઠ : સાદગીપૂર્ણ જીવનશૈલી થકી કેળવણી, ઈ.સ.૨૦૧૨

* 'સાબરમતી કે સંત', ઈ.સ. ૨૦૧૭ (સંશોધન અને પરામર્શન)

..................................................................................................................

સંશોધન-નિબંધ :

* અનુપારંગત (એમ.ફિલ.) :શીર્ષક : 'પત્રકાર ગાંધીજીની ગુજરાતી ભાષા અને આજના પત્રકારત્વમાં એની પ્રસ્તુતતા'
માર્ગદર્શક : તુષાર ભટ્ટ (પૂર્વ નિવાસી તંત્રી, 'ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિક, અમદાવાદ આવૃત્તિ)વર્ષ : ઈ.સ. ૨૦૦૦

* વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) :
શીર્ષક : 'પત્રકાર ગાંધીજીનાં લખાણોમાં પ્રતિબિંબિત માનવ અધિકાર (અસ્પૃશ્યતાનિવારણના વિશેષ સંદર્ભે) માર્ગદર્શક : ડૉ.રઘુવીર ચૌધરી (પૂર્વ પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)
વર્ષ : ઈ.સ. ૨૦૦૯

.................................................................................................................................

ડૉ. અશ્વિનકુમાર
પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

No comments:

Post a Comment