Thursday, October 1, 2015

સંશોધન, વ્યાખ્યાન, કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૫થી ૩૧-૦૩-૨૦૧૬

* નિબંધ-સ્પર્ધાના નિર્ણાયક તરીકે
ઉપક્રમ : યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિબંધ-સ્પર્ધા 'સામાજિક માધ્યમોની સમાજ ઉપર અસર' 
તારીખ : ૨૨-૦૫-૨૦૧૫
સ્થળ : યુવક વિકાસ ટ્રસ્ટ, નવજીવન પ્રેસ પાસે, અમદાવાદ
વિશેષ નોંધ : સત્તાવન નિબંધોની ચકાસણી

* જાહેર જીવનના કવિના સ્મરણવંદના-કાર્યક્રમના આયોજક તરીકે
કાર્યક્રમ : (૦૧)
ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગના, પત્રકારત્વ વિભાગના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશીનાં ગીતોનું શ્રવણ અને ઉમાશંકર જોશીનું શબ્દ-વિશ્વ
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૧૨:૦૦થી ૦૧:૦૦ 
સ્થળ : કાર્યક્રમ-સર્જન ખંડ, દૃશ્ય-શ્રાવ્ય નિર્માણ વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
કાર્યક્રમ : (૦૨)
ઉપક્રમ : કવિ, સાહિત્યકાર, પત્રકાર ઉમાશંકર જોશીના જન્મદિવસની ઉજવણી
ઉપસ્થિત : પત્રકારત્વ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થીઓ
કાર્યક્રમ-સામગ્રી : ઉમાશંકર જોશી વિષયક વેબસાઇટની સામગ્રીનું દર્શન અને શ્રવણ, ઉમાશંકર જોશીનું '૩૧માં ડોકિયું પુસ્તક અને 'સંસ્કૃતિ' સામયિક
તારીખ : ૨૧-૦૭-૨૦૧૫
સમય : ૦૩:૪૫થી ૦૫:૧૫
સ્થળ : ઉમાશંકર જોશી વિદ્યાભ્યાસ(૧૯૩૧) કક્ષ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

* કાર્યક્રમના વક્તા તરીકે
ઉપક્રમ : મ. જો. પટેલ દ્વારા લિખિત પુસ્તક 'ગાંધીજીનું શિક્ષણદર્શન'નો પુસ્તક-પરિચય 
તારીખ : ૦૮-૦૮-૨૦૧૫, રવિવાર, સાંજના પાંચથી સાત
સ્થળ : પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, સાદરા
વિશેષ નોંધ : તાલીમાર્થીઓએ કરેલા પુસ્તક-વાચનનું મૂલ્યાંકન

* પુસ્તકવિમોચન-કાર્યક્રમના સંચાલક તરીકે
ઉપક્રમ : સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની દ્વારા લિખિત પુસ્તક 'વિદ્યા વધે એવી આશે'નું વિમોચન 
તારીખ : ૧૩-૦૯-૨૦૧૫, રવિવાર, સાંજના પાંચથી સાત
સ્થળ : આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિશેષ નોંધ : ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ ઇલા ભટ્ટ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિક શાહની ઉપસ્થિતિ અને વક્તવ્ય

* પ્રાધ્યાપક રોબર્ટ પિકાર્ડ સાથે માધ્યમો વિષયક કાર્યશાળા
કાર્યશાળા-વિષય : Media, Profit, and Policy in a Global Context
તારીખ : ૧૫-૧૦-૨૦૧૫ ને ગુરુવાર
સ્થળ : માઇકા, શેલા, અમદાવાદ

* વિદ્યાર્થીઓ સાથે ગ્રામજીવન પદયાત્રા
તારીખ : ૩૦-૧૦-૨૦૧૫ ને શુક્રવારથી ૦૨-૧૧-૨૦૧૫ ને મંગળવાર
સ્થળ : કેન્દ્રગ્રામ : હિંદલા, તાલુકો : સોનગઢ, જિલ્લો : તાપી

* સમાચાર-માધ્યમોમાં પદવીદાન સમારંભની બહોળી પ્રસિદ્ધિ માટેની તમામ કામગીરી 
ગૂજરાત વિદ્યાપીઠનો બાસઠમો પદવીદાન
તારીખ : ૦૧-૧૨-૨૦૧૫ ને મંગળવાર

* નિમંત્રિત વક્તા તરીકે
વિષય : સાહિત્ય, હાસ્ય, અને પ્રત્યાયન 
તારીખ : ૨૯-૧૨-૨૦૧૫ ને મંગળવાર
સમય : સાંજના ૭:૦૦થી ૯:૦૦ 
સ્થળ : અર્થ ડીઝાઇન એન્ડ ડેવલપમેન્ટસ, વલ્લભવાડી, મણિનગર, અમદાવાદ

* કાવ્ય-સ્પર્ધાના નિર્ણાયક તરીકે
ઉપક્રમ : લા.દ. ઇજનેરી મહાવિદ્યાલય દ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે કાવ્ય-સ્પર્ધા
તારીખ : ૨૦-૦૨-૨૦૧૬, શનિવાર
સમય : બપોરના બારથી ૨:૦૦
સ્થળ : લા.દ. ઇજનેરી મહાવિદ્યાલય, નવરંગપુરા, અમદાવાદ

* રાષ્ટ્રીય પરિસંવાદ
વિષય : 'Holistic Way of Living & Yoga'
તારીખ : ૦૫/૦૬-૦૩-૨૦૧૬ ને શનિવાર/રવિવાર 
સ્થળ : દર્શનશાસ્ત્ર વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
વિશેષ નોંધ : 'સત્યાગ્રહાશ્રમમાં પરોઢિયે પથારીત્યાગ : સમગ્ર જીવનશૈલીના સંદર્ભમાં' શીર્ષક હેઠળ સંશોધનપત્ર પ્રસ્તુતિ

* રાષ્ટ્રીય પરિસંવાદ
વિષય : આચાર્ય જે. બી. કૃપાલાની : વ્યક્તિત્વ અને રાજકારણ
તારીખ : ૧૮/૧૯-૦૩-૨૦૧૬ ને શુક્રવાર/શનિવાર
સ્થળ : ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
વિશેષ નોંધ : 'આચાર્ય કૃપાલાની : પ્રત્યાયક તરીકે (Acharya Kripalani : As a Communicator)' શીર્ષક હેઠળ સંશોધનપત્ર પ્રસ્તુતિ

No comments:

Post a Comment