Sunday, January 31, 2016

ગાંધીનિર્વાણ દિને ...

ગૂજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધીની કૂચ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

સમૂહ કાંતણ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

મુખ્ય વક્તા શિલ્પાબહેન વૈષ્ણવ
કુલસચિવ ડૉ. રાજેન્દ્ર ખીમાણી
કુલનાયક ડૉ. અનામિક શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

 ગાંધીકર્મશીલ શિલ્પાબહેન વૈષ્ણવ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર


તારીખ : ૩૦-૦૧-૨૦૧૬
સમય : નમતા પહોરે સાડા ત્રણથી છ  
નિમિત્ત : ગાંધીનિર્વાણ દિન
કાર્યક્રમ :
* ગૂજરાત વિદ્યાપીઠ(ઉસ્માનપુરા)થી સત્યાગ્રહાશ્રમ(કોચરબ) સુધીની કૂચ
* ગૂજરાત વિદ્યાપીઠના વહીવટકર્તાઓ, સેવકો, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ કાંતણ
* વિદ્યાપીઠનાં પૂર્વ વિદ્યાર્થિની અને કર્મશીલ શિલ્પાબહેન વૈષ્ણવ (સંયોજક, સંવેદના ટ્રસ્ટ, ધોળી ભાખરી, મુકામ : વિરમપુર, તાલુકો : અમીરગઢ, જિલ્લો : બનાસકાંઠા)નું વ્યાખ્યાન

No comments:

Post a Comment