Monday, September 11, 2017

નવસારી જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૭

તારીખ : ૧૧-૦૯-૨૦૧૭થી ૧૫-૦૯-૨૦૧૭, સોમથી શુક્ર

વિભાગનું નામ : પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

સહભાગી પદયાત્રીઓ : વિભાગના પહેલા, બીજા વર્ષના, વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, વત્તા ગાંધીદર્શન  વિભાગના બે વિદ્યાર્થીઓ

પદયાત્રાનાં બાર ગામ (તાલુકો : ગણદેવી, જિલ્લો : નવસારી)

(૦૧) અજરાઈ
(૦૨)
(૦૩)
(૦૪)

(૦૫) પાથરી
(૦૬) ખખવાડા
(૦૭) કલવાચ
(૦૮) દેસાડ

(૦૯) ગડત
(૧૦) સોનવાડી
(૧૧) પાટી
(૧૨) અંભેટા

સ્થાનિક માર્ગદર્શક :
ભગુભાઈ દરજી, પ્રમુખ, આદિવાસી સંસ્કાર મંડળ,
ગામ : અજરાઈ, તાલુકો : ગણદેવી, જિલ્લો : નવસારી

સ્થાનિક સહયોગ :
આશ્રમશાળા વિદ્યાલય, ગામ : અજરાઈ, તાલુકો : ગણદેવી, જિલ્લો : નવસારી

1 comment:

  1. વિદ્યાર્થીઓના નામ સાથે હોય તો વિદ્યાર્થીઓ પોતાના નામ જોઈને બિજાઓને રીવ્યુ કરવા કહેશે.

    ReplyDelete