Tuesday, February 18, 2020

કસ્તૂરકથા - ૦૧

કસ્તૂરબાનાં જીવન અને કાર્યનો વિગતે પરિચય કરાવતી, અધિકૃત સંદર્ભસૂચિ, દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી, અને દસ્તાવેજી ચલચિત્ર સાથેની, વ્યાખ્યાનશ્રેણી

ડૉ. અશ્વિનકુમાર


પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ,
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

..........................................................................................

તારીખ : ૧૭-૦૨-૨૦૨૦થી ૨૨-૦૨-૨૦૨૦ (કસ્તૂરબા નિર્વાણદિન)
વાર : સોમથી શનિ
સમય : સવારે અગિયારથી પોણાબાર
સ્થળ : ઉપાસના ખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ
અમદાવાદ : ૩૮૦ ૦૧૪

No comments:

Post a Comment