Thursday, July 15, 2021

ચંદનની મહેક // વિજયાબહેન દેસાઈ


'ઇન્દુબહેનનું સાંનિધ્ય મારા જીવનનું એક સદ્ભાગ્ય લેખું છું. એમના સંગે અમારામાં એક નવીન સામાજિક ચેતના પ્રગટી. શ્રીમંતાઈએ કદી ગરીબો અને એમના વચ્ચે દીવાલ રચી નહીં, સત્તાએ કદી એમના સૌજન્ય અને સંસ્કારને ઝાંખાં પાડ્યાં નહીં. એમની અટક શેઠ હતી પણ એમને શેઠ શબ્દ લગાડવાનો ગમતો નહીં તેથી એમણે શેઠ શબ્દ કઢાવી નાખ્યો હતો. ખૂબ જ સંવેદનશીલ, સંસ્કારી અને સેવાભાવી એ જીવન આજે ધબકતું નથી છતાં, એના ધબકાર સ્પષ્ટ રીતે સંભળાયા જ કરે છે.' (પૃષ્ઠ : ૧૨૭)

No comments:

Post a Comment