Thursday, September 23, 2021

વિદ્યાપીઠના વિનયમંદિરમાં વિજ્ઞાનજીવી વિષ્ણુભાઈ

 


વિષ્ણુભાઈ પટેલ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ. અશ્વિનકુમાર

વિષ્ણુભાઈ પટેલ
ખગોળવિજ્ઞાનના અચ્છા જાણકાર.
સમર્પિત વિજ્ઞાન-શિક્ષક, કુમાર વિનય મંદિર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ


તસવીર-તારીખ : ૦૬-૦૫-૨૦૧૯, સોમવાર, સમય : સવારના સાડા છ 
તસવીર-સ્થળ : ગૂજરાત કુમાર વિનય મંદિરનું મેદાન, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ

કાર્યક્રમ-કારણ : વિષ્ણુભાઈ પટેલ દ્વારા અનોખું આકાશદર્શન (પરોઢિયે ચારથી છ)
વિષ્ણુભાઈએ ત્રણ અતિશક્તિશાળી દૂરબીન ગોઠવ્યા હતા.
પરિણામે, અમે મેદાનમાંથી આકાશમાં પહોંચી શક્યા.
સોમવારની વહેલી સવારે અમે ગુરુ, શુક્ર, શનિ જોયા!

No comments:

Post a Comment