Wednesday, October 26, 2022

નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી //// Gandhiji and New Year's resolutions


નવા વર્ષના નિશ્ચયો અને ગાંધીજી 
Gandhiji and New Year's resolutions


Photo-courtesy : google image


"જોઉં છું તમે નવા વર્ષે કેવા નવા નિશ્ચયો કર્યા છે. ન બોલે તેને બોલાવજો. જે ન આવે તેને ઘેર જજો. જે રિસાય તેને રીઝવજો. અને આ બધું તેના ભલાને સારુ નહીં પણ તમારા ભલાને સારુ કરજો. જગત લેણદાર છે. આપણે તેના કરજદાર છીએ."

- બાપુના આશીર્વાદ

(આશ્રમની બહેનોને પત્ર
પચીસમી ઑક્ટોબર, ૧૯૨૭, મંગળવાર
દિવાળી, વિક્રમ સંવત ૧૯૮૩)

1 comment: