Saturday, April 2, 2022

પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓ જોગ


વિવિધ શૈક્ષણિક માહિતી, અભ્યાસ વિષયક જાણકારી, પરીક્ષાલક્ષી વિગતો, મહત્વનાં નીતિ-નિયમો માટે વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેવું.

આ ઉપરાંત વિદ્યાર્થીઓએ મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલનું સૂચનાફલક અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગનું સૂચનાફલક નિયમિતપણે જોવા ખાસ વિનંતી છે.

વિદ્યાર્થીઓ કામકાજના સમય દરમિયાન મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલના સંબંધિત સેવકો અને પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપકોનો પણ સંપર્ક કરી શકે છે.

No comments:

Post a Comment