Saturday, August 28, 2021

ગાંધીજી કહે છે : મૂંગી સેવા વિશે


"ખરી સેવા તો એ જ છે કે જે જગત જાણે તો કેવળ તેના પરિણામથી જ.સેવક કે સેવિકા પોતાનું નામ જાહેરમાં આવે એવું સ્વપ્ને પણ ન ઇચ્છે."


ગાંધીજી

મૂંગી સેવા (મૂળ ગુજરાતી)
'નવજીવન', ૨૧-૦૨-૧૯૨૬
 

No comments:

Post a Comment