Sunday, September 11, 2022

પ્રકાશ ન. શાહ : જીવન તથા સર્જન


યુટ્યુબ પર રવિવારે

સાક્ષાત્કાર શ્રેણીમાં પ્રકાશ ન. શાહ
____________________________

સાહિત્ય કલા સંપદા દ્વારા ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રના સથવારે યુટ્યુબ પર યોજાતી સાક્ષાત્કાર શ્રેણીમાં આ રવિવારે ૧૧ સપ્ટેમ્બરના રાત્રે ૯ વાગે, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ, પોતાનાં જીવન તથા સર્જનની વાતો કરશે. ભવન કલા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર નવીનભાઈ ગડા ના સૌજન્યથી પ્રકાશભાઈના જન્મદિવસની પૂર્વસંધ્યાએ રજૂ થનારા આ કાર્યક્રમના સંયોજકો છે ઉદયન ઠક્કર અને નિરંજન મહેતા.


No comments:

Post a Comment