Wednesday, April 10, 2024

ગૂજરાત વિદ્યાપીઠ || પ્રવેશ પ્રક્રિયા - ૨૦૨૪-૨૦૨૫ || અરજીપત્રક અને અનુસરણ


પ્રિય વિદ્યાર્થીમિત્ર,

સને 1920માં મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા બદલ અભિનંદન.

હવે પછીની પ્રવેશ પ્રક્રિયા આ મુજબ છે :


પ્રવેશ-પ્રક્રિયાનું સમયપત્રક :



પ્રવેશ-પરીક્ષાનો અભ્યાસક્રમ :




ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથાની લિંક : સંક્ષિપ્ત આત્મકથા (eshabda.online)

આપની અનુકૂળતાએ ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં મુલાકાત માટે હૃદયપૂર્વકનું આમંત્રણ છે.

કોઈપણ પૂછપરછ માટે admission2024@gujaratvidyapith.org ઈમેઇલ આઇડી ઉપર સંપર્ક કરવો :


આપના અન્ય મિત્રોને પણ વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું અરજીપત્રક ભરવા અંગે જાણ કરવા વિનંતિ.





શુભેચ્છાઓ સહ

પ્રવેશ સમિતિ
ગૂજરાત વિદ્યાપીઠ

No comments:

Post a Comment