Saturday, November 1, 2025

આચાર્ય, ગ્રંથપાલ, અને પટાવાળાનો પગાર


તે વખતે વિદ્યાપીઠમાં આચાર્ય કાકાસાહેબનો પગાર મહાવિદ્યાલયના ગ્રંથપાલ કરતાં ઓછો હતો. આચાર્ય એકલા હતા એટલે ૫૦ રૂ. પગાર લે. અને ગ્રંથપાલ કુટુંબવાળા હતા તેથી તેમને ૧૦૦ રૂપિયા મળે તથા પટાવાળાને પણ ૫૦ રૂપિયા મળે તેમાં કોઈને અજુગતું લાગતું નહિ.

ગાંધીજીની ભણાવવાની રીત
છગનલાલ નટુભાઈ જોષી
સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (૧૯૭૯)
પૃ. ૧૧

No comments:

Post a Comment