Sunday, December 20, 2020

ગાંધીજી કહે છે : અધ્યાપકો અને શિક્ષકો વિશે


"અધ્યાપકો અને શિક્ષકોને વિદ્યાર્થીઓમાં પ્રિય થવું હોય તો તેમની પ્રવૃત્તિઓ ને આકાંક્ષાઓમાં - તે હાનિકર્તા કે અનીતિમય ન હોય ત્યાં સુધી - પૂરેપૂરો ભાગ લેવો જ જોઈએ."

- ગાંધીજી 

સિમલા, સપ્ટેમ્બર ૨૯, ૧૯૪૦

'હરિજન', ૦૬-૧૦-૧૯૪૦
ભાષાંતર : 'હરિજનબંધુ', ૧૯-૧૦-૧૯૪૦

No comments:

Post a Comment