આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક! 🤝
ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલય દ્વારા જાહેર જનતા તરફથી પુસ્તકોનું દાન સ્વીકારવા માટે ‘ગ્રંથ દાન થકી જ્ઞાન સંચય મહોત્સવ–૨૦૨૬’ આયોજિત કરવામાં આવ્યો છે.
આ મહોત્સવમાં કોઈપણ નાગરિક/સંસ્થા પુસ્તક દાન કરી શકે છે.
🗓️ તારીખ: ૩ મે, ૨૦૨૬ (રવિવાર)
🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૩૦
📍 સ્થળ: ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા
https://forms.gle/d3afSzW8SUN7MePX8 પર ક્લિક કરો અથવા www.gujaratvidyapith.org પર વિઝિટ કરો.


No comments:
Post a Comment