Saturday, April 25, 2026

આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક!


આપનું પુસ્તક, હવે સૌનું પુસ્તક! 🤝

ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલય દ્વારા જાહેર જનતા તરફથી પુસ્તકોનું દાન સ્વીકારવા માટે ‘ગ્રંથ દાન થકી જ્ઞાન સંચય મહોત્સવ–૨૦૨૬’ આયોજિત કરવામાં આવ્યો છે. 

આ મહોત્સવમાં કોઈપણ નાગરિક/સંસ્થા પુસ્તક દાન કરી શકે છે.

🗓️ તારીખ: ૩ મે, ૨૦૨૬ (રવિવાર)

🕗 સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૩૦

📍 સ્થળ: ગ્રંથાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ.

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા

https://forms.gle/d3afSzW8SUN7MePX8 પર ક્લિક કરો અથવા  www.gujaratvidyapith.org પર વિઝિટ કરો.




No comments:

Post a Comment