Wednesday, February 8, 2017

યુવા પત્રકાર અને સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન'

 

  

દિલ્હીસ્થિત ‘ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા’ અને ‘વિષ્ણુ પ્રભાકર પ્રતિષ્ઠાન’ દ્વારા યુવા પત્રકારોને કાકાસાહેબ કાલેલકર સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ૩૧-૧૨-૨૦૧૬ના રોજ યુવા પત્રકાર અને પાકટ સંપાદક કેતન રૂપેરાને 'કાકાસાહેબ કાલેલકર પત્રકારત્વ સન્માન' મેળવવા બદલ અભિનંદન. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના પારંગત (૨૦૦૩-૨૦૦૫) અને અનુપારંગત (૨૦૦૫-૨૦૦૭) વિદ્યાર્થી છે. 'नवजीवनનો અક્ષરદેહ'ના સંપાદક અને 'નિરીક્ષક'ના સંપાદન-સહાયક કેતન ગાંધીસિંચ્યા માર્ગે પત્રકારત્વના માધ્યમનો નમૂનેદાર પ્રયોગ કરી રહ્યા છે.





તસવીર-સ્થળ : પ્રાણજીવન છાત્રાલય, ગૂજરાત વિદ્યાપીઠ
તસવીરો : ડૉ.અશ્વિનકુમાર // Photographs : Dr. Ashwinkumar

કેતન રૂપેરાના કાર્ય-પરિચય માટે નીચેની કડી ઉપર પહોંચવું જ રહ્યું : 



No comments:

Post a Comment