Tuesday, February 4, 2014

ગૂજરાત વિદ્યાપીઠ : કુલપતિ અને કાર્યકાળ


ક્રમ
નામ
જન્મદિન
મૃત્યુદિન
કુલપતિ-કાર્યકાળ
૦૧
મોહનદાસ ક. ગાંધી
૦૨-૧૦-૧૮૬૯
૩૦-૦૧-૧૯૪૮
૧૮-૧૦-૧૯૨૦થી
૩૦-૦૧-૧૯૪૮
૦૨
વલ્લભભાઈ ઝ. પટેલ
૩૧-૧૦-૧૮૭૫
૧૫-૧૨-૧૯૫૦
૧૪-૦૬-૧૯૪૮થી
૧૫-૧૨-૧૯૫૦
૦૩
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
૦૩-૧૨-૧૮૮૪
૨૮-૦૨-૧૯૬૩
૧૪-૦૩-૧૯૫૧થી
૨૮-૦૨-૧૯૬૩
૦૪
મોરારજી દેસાઈ
૨૯-૦૨-૧૮૯૬
૧૦-૦૪-૧૯૯૫
૧૬-૦૬-૧૯૬૩થી
૧૦-૦૪-૧૯૯૫
૦૫
રામલાલ ડા. પરીખ
૧૮-૦૪-૧૯૨૭
૨૧-૧૧-૧૯૯૯
૨૩-૦૬-૧૯૯૬થી
૨૧-૧૧-૧૯૯૯
૦૬
ડૉ. સુશીલા નૈયર
૨૬-૧૨-૧૯૧૪
૦૩-૦૧-૨૦૦૧
૧૮-૦૮-૨૦૦૦થી
૦૩-૦૧-૨૦૦૧
૦૭
નવીનચંદ્ર બારોટ
૨૩-૧૦-૧૯૨૪
૦૧-૦૮-૨૦૦૨
૨૬-૦૬-૨૦૦૧થી
૦૧-૦૮-૨૦૦૨
૦૮
નવલભાઈ શાહ
૧૦-૧૨-૧૯૨૦
૧૫-૦૨-૨૦૦૩
૦૪-૧૦-૨૦૦૨થી
૧૫-૦૨-૨૦૦૩
૦૯
રવીન્દ્ર વર્મા
૧૮-૦૪-૧૯૨૫
૦૯-૧૦-૨૦૦૬
૧૮-૦૭-૨૦૦૩થી
૦૯-૧૦-૨૦૦૬
૧૦

નારાયણ મ. દેસાઈ
૨૪-૧૨-૧૯૨૪
૧૫-૦૩-૨૦૧૫
 ૨૩-૦૭-૨૦૦૭થી ૦૭-૦૩-૨૦૧૫

૧૧
ઇલા ભટ્ટ
૦૭-૦૯-૧૯૩૩
૦૨-૧૧-૨૦૨૨
૦૭-૦૩-૨૦૧૫થી ૧૯-૧૦-૨૦૨૨

૧૨
 
આચાર્ય દેવવ્રતજી
કુલાધિપતિશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ

No comments:

Post a Comment