Monday, March 31, 2014

લેખન-સંશોધન-વ્યાખ્યાન-કાર્યક્રમ : ૦૧-૦૪-૨૦૧૩થી ૩૧-૦૩-૨૦૧૪

ડૉ. અશ્વિનકુમાર 
સહ પ્રાધ્યાપક, પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
લેખન-સૂચિ : ૦૧-૦૪-૨૦૧૩થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

'હિંદ સ્વરાજ'ની શતાબ્દીએ વિશિષ્ટ આવૃત્તિ (ગ્રંથસમીક્ષા),

'વિદ્યાપીઠ' ગુજરાતી ત્રિમાસિક (ISSN 0976-5794), વર્ષ : 49, અંક : 02, સળંગ અંક : 242, એપ્રિલ-જૂન : 2011, પૃષ્ઠ : 127-133 , ખરેખર અંક-પ્રકાશન : જૂન, 2013 !
*પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, ઓગસ્ટ, 2013, પૃષ્ઠ : 196-201

મોહનદાસ ગાંધી, વતન-વાપસી અને માતૃભાષા-ગૌરવ
*પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2013 અને માર્ચ-એપ્રિલ, 2013 ; સંયુક્ત અંક : 09-10, પૃષ્ઠ : 32-33

ડૉ. વી.આર.મહેતાનો શતાયુ પ્રવેશ
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 11

પરિશ્રમનું હાઈકુ-પંચમ
'નિરીક્ષક', 16-07-2013, પૃષ્ઠ : 21-22
*પુનર્મુદ્રણ : 'આપણું વિચારવલોણું', સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 22

અળસિયાંનાં હાઈકુ
'નિરીક્ષક', 16-08-2013, પૃષ્ઠ : 15

ગાંધીજી : સત્યપાલન અને સમયપાલન
*પુનર્મુદ્રણ : નવજીવનનો અક્ષરદેહ, સપ્ટેમ્બર, 2013, પૃષ્ઠ : 229-230
*'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2013; અંક : 13, પૃષ્ઠ : 03-05

એક બાઉન્સરનો ખુલ્લો પત્ર
'નિરીક્ષક', 01-10-2013, પૃષ્ઠ : 14

જાતને પૂછવા જેવો પ્રશ્ન
કાવ્ય, 'નિરીક્ષક', 01-12-2013, પૃષ્ઠ : 22

‘હિમાલયનો પ્રવાસ’ : રમણીય અને અવિસ્મરણીય પુસ્તક
નવજીવનનો અક્ષરદેહ, ઓક્ટોબર-ડિસેંબર, 2013, પૃષ્ઠ : 336-339

શકીરા, શકરી અને સમૂહ માધ્યમો
*પુનર્મુદ્રણ : 'અભિવ્યક્તિ સંવેદનાની' (ISSN 0975-8046), નવેંબર-ડિસેંબર, 2013; અંક : 14, પૃષ્ઠ : 03-05

ઝાડુ
કાવ્ય, 'નિરીક્ષક', 01-01-2014, પૃષ્ઠ : 03

-------------------------------------------------------------------------------------------
સંશોધનપત્ર : લેખન અને પ્રસ્તુતિ : ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

* પરિસંવાદના મુખ્ય વક્તાઓ પૈકીના એક વક્તા તરીકે સંશોધનપત્ર પ્રસ્તુતિ 
સંશોધનપત્રનું શીર્ષક : મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુગીન પત્રકારત્વ અને ગ્રંથાલય-પ્રવૃત્તિ
પરિસંવાદનો વિષય : મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાર્ધ-શતાબ્દી (૧૮૬૩-૨૦૧૩)
તારીખ : ૦૭ એપ્રિલ, ૨૦૧૩, રવિવાર
સરદાર પટેલ આર્ટ્સ કોલેજ, અમદાવાદ : ૩૮૦ ૦૦૧

* સંશોધનપત્રનું શીર્ષક : આદિ અંત્યજ અવધૂત : મામાસાહેબ ફડકે
રાષ્ટ્રીય પરિસંવાદનો વિષય : ગાંધીયુગના તૃણમૂલ કાર્યકરો (૧૯૨૦-૧૯૪૭)
[ Grass root workers of Gandhian era (1920-1947) ]
તારીખ : ૨૦-૨૧ ડિસેંબર, ૨૦૧૩, શુક્ર-શનિ 
ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
દૈનિક બ્લોગ-લેખન
-------------------------------------------------------------------------------------------

બ્લોગનામ : અશ્વિનિયત
બ્લોગઠેકાણું : http://ashwinningstroke.blogspot.in/
બ્લોગપોસ્ટ સંખ્યા : The daily Blog started on 1st January, 2013 having 1000 posts on 1st July, 2013; 1150 posts on 24th September, 2013; 1200 posts on 1st November, 2013, 1231 posts on 1st December, 2013, 1271 posts on 1st January, 2014, 1397 posts on 31st March, 2014

-------------------------------------------------------------------------------------------
વિશેષ વ્યાખ્યાનો : ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪
-------------------------------------------------------------------------------------------

* વ્યાખ્યાન-વિષય : કાકા અને અક્કા : ભાઈ-બહેનના સંબંધની ‘સ્મરણયાત્રા’
તારીખ : ૧૯ ઓગસ્ટ, ૨૦૧૩, સોમવાર (રક્ષાબંધન નિમિત્તે પર્વ વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ‘હિમાલયનો પ્રવાસ’ : પ્રશસ્ત અને પ્રસ્તુત
તારીખ : ૨૧ ઓગસ્ટ, ૨૦૧૩, બુધવાર (કાકાસાહેબ કાલેલકર પુણ્યતિથિ સ્મૃતિ-વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ‘તોત્તો-ચાન’ના ખેડૂત-શિક્ષક
તારીખ : ૦૫ સપ્ટેમ્બર, ૨૦૧૩, ગુરુવાર (શિક્ષક દિવસ નિમિત્તે ખાસ વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

* વ્યાખ્યાન-વિષય : ઇન્ટરનેટ ઉપર ગુજરાતી બ્લોગકોની ધમાલ
(પ્રથમ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં પેનલ મોડરેટર તરીકેની પ્રમુખ ભૂમિકા)
તારીખ : ૦૫ જાન્યુઆરી, ૨૦૧૪, રવિવાર 
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* વ્યાખ્યાન-વિષય : ‘પત્રકારિતા : સજ્જતા એવં ચુનૌતિયાં’
(પત્રકારત્વ શિક્ષણ-પ્રશિક્ષણ તાલીમ કાર્યક્રમની સમાપન બેઠકનું મુખ્ય વ્યાખ્યાન)
તારીખ : ૧૦ જાન્યુઆરી, ૨૦૧૪
સ્થળ : પરિસંવાદખંડ, રાષ્ટ્રભાષા કોલેજ, ગુજરાત પ્રાન્તીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, ‘રાષ્ટ્રભાષા હિન્દી ભવન’, એલિસબ્રિજ, અમદાવાદ : ૩૮૦ ૦૦૬

* વ્યાખ્યાન-વિષય : ગાંધીજી, પત્રકારત્વ અને સામાજિક પરિવર્તન
(કાયદાના વિદ્યાર્થીઓ માટેના આંતર વિદ્યાશાખાકીય કાર્યક્રમમાં અતિથિ વ્યાખ્યાન)
તારીખ : સવાર-સત્ર, ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૪, મંગળવાર 
સ્થળ : કાનૂન ભવન (સ્કૂલ ઓફ લો), ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* વ્યાખ્યાન-વિષય : ‘દાંડીકૂચના યાત્રીઓ’ 
તારીખ : ૧૨ માર્ચ, ૨૦૧૪, બુધવાર (દાંડીકૂચ દિવસ નિમિત્તે પ્રેરક વ્યાખ્યાન)
સ્થળ : ઉપાસનાખંડ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહા વિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

-------------------------------------------------------------------------------------------
વિદ્યાર્થીઓ સાથે વિશેષ કાર્યક્રમોમાં સામેલગીરી
-------------------------------------------------------------------------------------------

* પ્રથમ ગુજરાતી સાહિત્ય મહોત્સવ (જીએફએલ)
તારીખ : ૦૩-૦૪-૦૫ જાન્યુઆરી, ૨૦૧૪, શુક્ર, શનિ, રવિ 
સ્થળ : કનોરિયા પરિસર, નવરંગપુરા, અમદાવાદ : ૩૮૦ ૦૦૯

* ‘મહિલાઓ, માધ્યમો, અને સલામતી’ વિષયક પરિસંવાદ 
તારીખ : ૧૧ જાન્યુઆરી, ૨૦૧૪, શનિવાર 
સ્થળ : અહિંસા શોધ ભવન, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

---------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment