Sunday, July 6, 2014

ગાંધીજી કહે છે : પુસ્તકો વિશે


“જે કાંઈ ધર્મપુસ્તકો વાંચો તેમાં સત્ય કેટલું સમાયેલું છે તેનો વિચાર કરજો. જો સત્યને પકડી રાખશો તો તમારી ફતેહ છે.”

મોહનદાસ ગાંધી

‘ગુજરાતી’૨૧-૦૨-૧૯૧૫ // (૧૩:૨૨)


No comments:

Post a Comment