Wednesday, October 8, 2014

'ઉન્નત' આમંત્રણ

વિગત-સૌજન્ય : સંજય ચૌધરી 



અગત્યની સૂચના :

ચીનના રાષ્ટ્રપ્રમુખ તથા ભારતના વડાપ્રધાનની અમદાવાદની તા. 17 સપ્ટેમ્બર, 2014ની મુલાકાત માટે કરવામાં આવેલી સુરક્ષા તેમજ માર્ગ-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, 'ગિરનાર : પરિક્રમા અને અનુભવો' વિશે સંજય ચૌધરીના વક્તવ્યનો સમય બદલીને બુધવાર, ઑક્ટોબર 8, 2014ના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ભવન ખાતે સાંજે પાંચ વાગ્યે રાખવામાં આવ્યો છે.

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, વિશ્વકોશભવન, રમેશ પાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ - 380 013

No comments:

Post a Comment