Sunday, January 4, 2015

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયકશ્રી / કુલપતિશ્રી : સ્થાપનથી વર્તમાન સુધી


ક્રમ               કુલનાયક              કાર્યકાળ

(૦૧) અસૂદમલ ટેકચંદ ગિદવાણી  ૨૮-૧૧-૧૯૨૦થી ૨૭-૦૧-૧૯૨૪

(૦૨) નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ  ૦૬-૧૨-૧૯૨૫થી ૨૮-૦૧-૧૯૨૮

(૦૩) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ૧૦-૦૨-૧૯૨૮થી ૦૩-૦૧-૧૯૩૫

(૦૪) વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ૦૪-૦૧-૧૯૩૫થી ૧૩-૦૬-૧૯૪૮

(૦૫) મોરારજી રણછોડજી દેસાઈ ૧૪-૦૬-૧૯૪૮થી ૧૫-૦૬-૧૯૬૩

(૦૬) ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ ૧૬-૦૬-૧૯૬૩થી ૧૫-૦૬-૧૯૭૧

(૦૭) રામલાલ ડાહ્યાભાઈ પરીખ ૦૧-૦૯-૧૯૭૧થી ૨૧-૦૭-૧૯૭૫

(૦૮) ધીરુભાઈ મણિભાઈ દેસાઈ ૨૨-૦૭-૧૯૭૫થી ૩૧-૦૧-૧૯૭૭

(૦૯) ડાહ્યાભાઈ જીવણજી નાયક ૧૮-૧૦-૧૯૭૭થી ૧૮-૧૦-૧૯૮૩

(૧૦) રામલાલ ડાહ્યાભાઈ પરીખ ૨૦-૧૦-૧૯૮૩થી ૨૩-૦૬-૧૯૯૬

(૧૧) ગોવિંદભાઈ જેઠાલાલ રાવલ ૨૪-૦૬-૧૯૯૬થી ૧૮-૧૦-૨૦૦૦

(૧૨) જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ ૧૯-૧૦-૨૦૦૦થી ૨૨-૧૦-૨૦૦૩

(૧૩) ડૉ. અરુણકુમાર દવે ૨૩-૧૦-૨૦૦૩થી ૩૧-૦૫-૨૦૦૫

(૧૪) ડૉ. સુદર્શન આયંગાર ૦૧-૦૮-૨૦૦૫થી ૩૧-૧૨-૨૦૧૪

(૧૫) ડૉ. અનામિક શાહ ૦૧-૦૧-૨૦૧૫થી ૩૧-૧૨-૨૦૨૦ અને ૦૧-૦૧-૨૦૨૧થી ૨૮-૦૬-૨૦૨૧ 

(૧૬) ડૉ. રાજેન્દ્ર ખીમાણી ૨૯-૦૬-૨૦૨૧થી

--------------------------------------------------

(૧૭) ડૉ. હર્ષદ પટેલ : ૯-૦૨-૨૦૨૪થી
કુલપતિશ્રી, ગૂજરાત વિદ્યાપીઠ

No comments:

Post a Comment