Wednesday, December 23, 2015

ના.દે. સ્મરણાંજલિ કાર્યક્રમ


શ્રી નારાયણભાઈ દેસાઈના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ
૯૨મા જન્મદિવસ નિમિત્તે સ્મરણાંજલિ કાર્યક્રમ


ગીત શ્રી ભદ્રા સવાઈ

સ્વાગત શ્રી અનામિક શાહ

ભૂમિકા તથા અનુવાદ પ્રતિષ્ઠાન વિશે શ્રી નીતિન શુક્લ


પુસ્તક લોકાર્પણ

પુસ્તકો વિશે શ્રી સુદર્શન આયંગાર

પ્રાસંગિક શ્રી ઉમાબહેન

મુખ્ય મહેમાન શ્રી કુમારપાળ દેસાઈ

અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરી

આભારદર્શન શ્રી રાજેન્દ્ર ખીમાણી

તારીખ : ૨૪.૧૨.૨૦૧૫ સમય : સાંજે ૪.૦૦ થી ૫.૩૦
સ્થળ : હીરક મહોત્સવ ખંડ, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ
નિમંત્રક : અનુવાદ ઍકેડમી ઍન્ડ રિસર્ચ ફાઉન્ડેશન તથા ગૂજરાત વિદ્યાપીઠ

No comments:

Post a Comment