Friday, September 23, 2016

છોટા ઉદેપુર જિલ્લામાં અમારી ગ્રામજીવન-પદયાત્રા : વર્ષ ૨૦૧૬

તારીખ : ૨૬-૦૯-૨૦૧૬થી ૩૦-૦૯-૨૦૧૬, સોમથી શુક્ર

વિભાગનું નામ :  પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય, ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ : ૩૮૦ ૦૧૪

સહભાગી પદયાત્રીઓ : વિભાગના પહેલા, બીજા વર્ષના તેમજ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો

કુલ સંખ્યા : ૧૭+૧૨+૦૩ = ૩૨ (૨૯ વિદ્યાર્થીઓ, ૦૧ વિદ્યાવાચસ્પતિ(પીએચ.ડી.)ના વિદ્યાર્થી અને ૦૨ અધ્યાપકો મળીને કુલ ૩૨ પદયાત્રીઓ)

કુલ ભાઈઓ : ૧૮
કુલ બહેનો : ૧૪

કુલ ટુકડી : ૦૩
દરેક ટુકડીમાં સભ્ય-સંખ્યા : ૧૧, જેમાં ૦૧ અધ્યાપક + ૧૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ

પદયાત્રાનાં બાર ગામ (તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર)

(૦૧) ઘેસવાડી
(૦૨) પિસાયતા
(૦૩) મેડિયા
(૦૪) વિયાંવાટ

(૦૫) વાડિયા
(૦૬) આમટા
(૦૭) દુગ્ધા
(૦૮) દામણિયા આંબા

(૦૯) રણબોર
(૧૦) માથા સાંકળ
(૧૧) કડુલી મહુડી
(૧૨) આંધણી

સ્થાનિક માર્ગદર્શક :
અલ્પેશ રમેશભાઈ બારોટ, પૂર્વ વિદ્યાર્થી, સમાજકાર્ય વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ

સ્થાનિક સહયોગ :
સહયોગ છાત્રાલય, ગામ : કુકરદા, તાલુકો : નસવાડી, જિલ્લો : છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના નકશા માટે જુઓ :

છોટાઉદેપુર જિલ્લાની વિગતો માટે જુઓ :

નસવાડી તાલુકાની વિગતો માટે જુઓ :

No comments:

Post a Comment