Saturday, April 1, 2017

'વિચારોના પ્રકાશવર્ષમાં' : અઢી દાયકાની સંપાદનયાત્રા

પ્રકાશ ન. શાહ
Photograph : Dr. Ashwinkumar / છબી : ડૉ.અશ્વિનકુમાર

'નિરીક્ષક'પત્રનું ઉઘાડપાનું

પ્રકાશ ન. શાહ 'નિરીક્ષક' વિચારપત્રના તંત્રી તરીકે ૦૧-૦૪-૧૯૯૨થી કાર્યરત છે. આ વિચારપત્ર સાથેની તેમની સંપાદનયાત્રા આજે એટલે કે ૦૧-૦૪-૨૦૧૭ના રોજ અઢી દાયકા પૂર્ણ કરે છે. જેમના લેખનમાં ગાંભીર્ય અને વદનમાં હાસ્ય જોવા મળે છે તેવા પ્રકાશભાઈને વિચારપૂર્ણ સંપાદનસફર સારુ અભિવંદન.

No comments:

Post a Comment