Friday, September 7, 2018

સત્યવીરના સામયિકનો શતાબ્દી-પ્રવેશ




તંત્રી મોહનદાસ કરમચંદ ગાંધીનું 'નવજીવન' વિચારપત્ર (પહેલો અંક : ૦૭-૦૯-૧૯૧૯) આજે એકસોમા વર્ષમાં પ્રવેશ કરે છે. સ્વરાજની અહિંસક લડતના અક્ષરસાક્ષી બનનાર 'નવજીવન'ને અભિવંદન.    

અંક-સૌજન્ય :
https://www.gandhiheritageportal.org/journals-by-gandhiji/navjivan

No comments:

Post a Comment