Friday, January 6, 2023

ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર અને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યાપ્રતિષ્ઠાનમ્(SGVP)ના સંયુક્ત ઉપક્રમે

-------------------

ભાષાસજ્જતા પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીલક્ષી કાર્યશાળા

-----------------------------

* વિષય :

જોડણી અને છંદશિક્ષણ

------------------------------

વક્તા : (૧)

શ્રી હર્ષદભાઈ શાહ

* ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

* પૂર્વ કુલપતિશ્રી

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર

વક્તા : (૨)

* પ્રાધ્યાપક ડૉક્ટર

અશ્વિનભાઈ આણદાણી

ડી. સી. એમ. કૉલેજ

વિરમગામ અને

* સંયોજક

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન

અમદાવાદ જિલ્લો

* આવકાર :

સાધુ યજ્ઞવલ્લદાસજી SGVP

* તારીખ :

૦૮-૦૧-૨૦૨૩ ને રવિવાર

* સમય :

સવારે ૯:૦૦ થી ૧૨:૦૦

* સ્થળ :

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય

(SGVP)

નિરમા યુનિવર્સિટી સામે

વૈષ્ણોદેવી સર્કલ પાસે

એસ.જી. હાઈવે

છારોડી, અમદાવાદ.

* સંસ્થાદર્શન :

૧૨:૦૦ થી ૧૨:૩૦

* ભોજનપ્રસાદ :

૧૨:૩૦ થી ૧:૩૦

* આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેવા ઈચ્છનાર કોઈ પણ માતૃભાષાપ્રેમી અને શિક્ષક ભાઈબહેનો પોતાનું અને શાળા કે સંસ્થાનું નામ અને સંપર્ક નંબર સંયોજક અશ્વિનભાઈ આણદાણીને ૯૮૨૫૯૭૭૮૯૦ પર તારીખ ૦૫-૦૧-૨૦૨૩ સુધીમાં નોંધાવે જેથી ભોજન માટે સંખ્યા નિશ્ચિત કરી શકાય.

* આ કાર્યશાળા અને ભોજનપ્રસાદ નિ:શુલ્ક છે.

No comments:

Post a Comment